શોધખોળ કરો

કેન્દ્ર સરકારે ગુજરાતને હળહળતો અન્યાય કર્યો, ૧૦ થી વધુ યોજનાઓમાં એક પણ રૂપિયો ફાળવ્યો નથીઃ મનિષ દોશી

વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ કરોડની જોગવાઇ સામે માત્ર ૧૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ૧૦ જેટલી યોજનાના માટે એક પણ રૂપિયાની ફાળવણી નથી કરાઇ.

Ahmedabad News: કેન્દ્ર સરકારે ગુજરાતને હળહળતો અન્યાય કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ગુજરાતને ૧૦ થી વધુ યોજનાઓમાં એક પણ રૂપિયો ફાળવ્યો નથી. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપતાં જણાવ્યું, ડબલ એન્જીનના ગાણાં ગાતી ભાજપા સરકારની ગુજરાતને થપ્પડ મારી છે. સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના જવાબમાં અન્યાય થયો હોવાનું સ્પષ્ટ થયું છે. એસસી, એસટી,ઓબીસી સમાજના ઉથ્થાનની યોજનાઓમાં બજેટ ફળવાતું નથી.

વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ કરોડની જોગવાઇ સામે માત્ર ૧૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ૧૦ જેટલી યોજનાના માટે એક પણ રૂપિયાની ફાળવણી નથી કરાઇ. વિચરતી વિમુક્ત જ્ઞાતીના કલ્યાણ માટે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૦ કરોડની જોગવાઇ કરાઈ હતી. જે પૈકી ૧ ટકા થી પણ ઓછી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.  વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૮ કરોડની જોગવાઇ સામે માત્ર ૨.૩ કરોડનો ખર્ચ કર્યો. ભીક્ષુકોના પુનઃવસન માટે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦ કરોડ અને ૨૦૨૨-૨૩માં ૧૫ કરોડની જોગવાઇની સામે એક ટકાથી પણ ઓછી રકમનો ખર્ચ કરાયો. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ જે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને ઓબીસી સમાજના લોકોનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે જરૂરી છે ત્યારે 'મોસાળે મા પીરસનારી હોય' તેમ છતાં ગુજરાતને યોજનાઓમાં એક પણ રૂપિયો ન આપીને કરવામાં અન્યાય કરવામાં આવ્યો છે તેમ કહ્યું હતું.

આ યોજનામાં એક પણ રૂપિયો વપરાયો નથી

• અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓના મેરિટમાં સુધારો થાય તેમની યોજના
• ક્રેડિટ ગેરંટી યોજના
• પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્યતા સંપન્ન હિતગ્રહી યોજના
• સ્કીમ ફોર પ્રિવેન્શન ઓફ અલ્કોલીસ્મ એન્ડ ડ્રગ્સ અબ્યુસ
• રીસર્ચ સ્ટડી એન્ડ પબ્લિકેશન
• ઇનટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર સીનીયર સિટીજન.
• નેશનલ સર્વે ઓન ડ્રગ્સ અબ્યુસ.
• ઇનટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર રીહાબીલીટેશન ઓફ બેગર (ભિખારીનાં પુનઃવસનની યોજના)
• રાષ્ટ્રીય વયોશ્રી યોજના
• વિશ્વાસ યોજના

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget