શોધખોળ કરો

ગણેશોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશ્રનું જાહેરનામું, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમને મંજૂરી નહીં

10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ગણેશોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે સરકારે ચાર ફુટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે. પરંતુ કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિ કાર્યક્રમ માટે મંજૂરી આપી નથી. જ્યારે ગણપતિની મૂર્તિનું વિસર્જન મહાનગર પાલિકાએ બનાલેવા કુત્રિમ કુંડમાં જ કરી શકાશે.

આ કુંડ સુધી જવા માટે સરઘસમાં માત્ર 15 જ વ્યક્તિઓને મંજૂરી આપવામા આવશે. જે તમામ 15 લોકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સહિતની વિગતો પોલીસને અગાઉથી જ આપવી પડશે. 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

રાજ્ય સરકારે જે રીતે સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે માટીની મૂર્તિની સાઈઝ ચાર ફુટની રાખી છે. જ્યારે ઘરમાં બે ફુટ સુધીના જ ગણપતિનું સ્થાપન કરવા માટે મંજૂરી આપી છે. જ્યારે ઘરમાં જ પણ ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે. તે મૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ:  ફાયર NOC રીન્યુ ન થયેલી હોસ્પિટલો સામે AMCની લાલ આંખ, જાણો શું કરાયા આદેશ ?

અમદાવાદમાં ફાયર NOC રીન્યુ ન થયેલી હોસ્પિટલો સામે અમદાવાદ કોર્પોરેશને લાલ આંખ કરી છે.  બોમ્બે નર્સીગ હોમ્સ એક્ટ 1949 અધિનિયમ અનુસાર AMC દ્વારા આદેશ કરાયા છે કે ફાયર NOC રીન્યુ ન થાય ત્યાં સુધી એક પણ દર્દીને દાખલ ન કરવામાં આવે. અલગ-અલગ 41 હોસ્પિટલને અનેક વખત આદેશ છતાં ફાયર NOC માટે ઉદાસીનતા રાખવામાં આવી છે. 

ફાયર NOC રીન્યુ કરાવ્યા બાદ નવા દર્દીઓની ભરતી કરવા AMCએ  કડક આદેશ આપ્યા છે.  અમદાવાદની 41 હોસ્પિટલોને તાળા લાગશે. જેમાં ફાયર સેફટી તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 41 હોસ્પિટલોને દર્દીઓને દાખલ ન કરવા આદેશ અપાયા છે. ફાયર બ્રિગેડે આ હોસ્પિટલોને અગાઉ કોર્પોરેશન દ્વારા જ અપાયેલું સી ફોર્મ રદ કર્યું છે.

જેમાં સાત દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરી હોસ્પિટલ ખાલી કર્યા બાદ કોર્પોરેશનને જાણ કરવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમદાવાદમાં ફાયર સેફ્ટીનું એનઓસી ન મેળવનાર 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ અપાઈ છે. આ હોસ્પિટલના સંચાલકોને 7 દિવસનો સમય અપાયો હતો. જો 7 દિવસમાં હોસ્પિટલ તરફથી NOC મેળવવા કોઈ કાર્યવાહી નહીં કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
Embed widget