શોધખોળ કરો

Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ

Sabarkantha: હિંમતનગરમાં ચાલી રહેલા ત્રણ મહિનાથી હુડાના વિરોધને લઈ અલગ-અલગ સંસ્થા, એસોસિએશને સ્થાનિકોને ટેકો આપ્યો છે

Sabarkantha: સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હુડાનો વિરોધ વકર્યો છે. આજે સંપૂર્ણ હિંમતનગર બંધ છે. હિંમતનગરમાં 11 ગામોના લોકોએ હુડાનો જોરદાર રીતે વિરોધ કર્યો છે, હિંમતનગરમાં HUDAમાં સમાવેશ થતા ગામડાઓના સ્થાનિકો છેલ્લા 3 મહિનાથી વિરોધ કરી રહ્યાં છે. જેને લઇને આજે શહેરમાં સ્કૂલ, કૉલેજ, વેપાર, ધંધા-રોજગાર બંધ રહ્યાં છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં પણ રજાનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, હુડાના વિરોધમાં ખાનગી સાથે સહકારી સંસ્થાઓએ પણ સમર્થન આપ્યુ છે. 

હિંમતનગરમાં ચાલી રહેલા ત્રણ મહિનાથી હુડાના વિરોધને લઈ અલગ-અલગ સંસ્થા, એસોસિએશને સ્થાનિકોને ટેકો આપ્યો છે, સ્થાનિક સ્તરે અને સરકારમાં પણ કરાઇ છે રજૂઆત અને સરકારમાં ફેર વિચારણા માટે કરાઇ હતી રજૂઆત, પરબડા, ધાણધા, સવગઢ, કાટવાડ, બોરિયા, પીપલોદી, હડિયોલ, કાંકણોલ, બેરણા, નવા બળવંતપુરા ગામના સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છે. હુડાનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી જ વિરોધ શરૂ થયો છે અને છેલ્લા 3 મહિનાથી સતત અલગ-અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. જોકે ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક નેતાગીરી કે રાજ્ય સરકાર તરફથી આ મામલે કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર કે વિચારણા કરવામાં આવી નથી. સ્થાનિકોનું કહેવું છે કે, અમારી જમીન અમારી જ રહેશે અને 11 ગામના 11 હજારથી વધુ લોકોએ હાથમાં મીણબત્તી લઈ શાંતિપૂર્ણ માર્ચ કરી હતી, ખેડૂતોની એકતા અને સંઘર્ષે સરકારે હવે વિચારવું પડશે એવું જણાવી દીધું અને હડિયોલ, બેરણા, કાંકણોલ જેવા અગિયાર ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, 4 ટકા જમીનનો ટુકડો નહી પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવિકાનો સવાલ છે તેવું ખેડૂતોનું કહેવું છે. મહત્વનું છે કે, ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ-1976 મુજબ યુડીએ એટલે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી જાહેર થઈ શકે છે જેમાં કેટલાક પ્રાવધાન છે.

દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

સંઘ પ્રદેશ દમણમાં આટીયાવાડ વિસ્તારમાં આવેલા તળાવમાં સાત બાળકો ડૂબી જતાં અરેરાટી મચી ગઇ છે. સાત બાળકોમાંથી એકનું સફળ રેસ્ક્યુ કરતા જિંદગી બચી  ગઇ છે.  જ્યારે  ત્રણ બાળકોના મૃતદેહ મળ્યાં છે.   હજુ ત્રણ બાળકોની શોધખોળ ચાલુ છે. દમણના આટીયાવાડ વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાના મંદિર પાસેના તળાવમાં મોડી સાંજે સાત બાળકો ડુબ્યા હતા... ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકોની સાથે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.  દુર્ઘટનામાં સ્થાનિકોએ એક બાળકને બચાવી લીધો છે... તો ત્રણ બાળકોના મોત નિપજ્યા છે.... જ્યારે હજુ ડુબેલા ત્રણ બાળકોની શોધખોળ ચાલી રહી છે.... ઘટનાને પગલે સંઘ પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Advertisement

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget