શોધખોળ કરો

Air India plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 210 DNA સેમ્પલ થયા મેચ, 187 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

Air India plane crash:નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણો કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા

Air India plane crash: ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે પુષ્ટી કરી હતી કે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા દુર્ઘટનાના એક અઠવાડિયા પછી 210 પીડિતોના DNA સેમ્પલ તેમના પરિવારો સાથે મેચ થયા છે અને 187 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મંત્રી ઋષિકેશ પટેલે લખ્યું હતું કે "19/06/2025 ના રોજ સવારે 8:30 વાગ્યે અપડેટ કરવામાં આવ્યું છે. DNA મેચ થયાની સંખ્યા - 210. સંપર્ક કરાયેલા સંબંધીઓની સંખ્યા - 210. પરિવારજનોને સોંપવામાં આવેલા મૃતદેહોની સંખ્યા- 187. અન્ય મૃતદેહો ટૂંક સમયમાં સોંપવામાં આવશે."

દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણો કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા. વિમાન (અવરોધો તોડી પાડવા) નિયમો, 2025 નામનો ડ્રાફ્ટ 18 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને તે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા પછી અમલમાં આવશે.

નિયમોનો હેતુ અધિકારીઓને એ વૃક્ષો અને ઈમારતો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર આપવાનો છે જેની ઉંચાઇ એરપોર્ટ વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ છે. તેને ફ્લાઇટના માર્ગમાં અવરોધોને કારણે થતા સંભવિત અકસ્માતોને રોકવા માટે એક સક્રિય પગલા તરીકે જોવામાં આવે છે.

ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા કાયદાની કલમ 18ની પેટા કલમ (1) હેઠળ કોઈપણ સૂચના જાહેર કરવામાં આવી છે અને સંબંધિત એરપોર્ટના પ્રભારી અધિકારી પાસે એવું માનવાનું કારણ છે કે કોઈપણ ઇમારતના માલિક  ઉપરોક્ત સૂચનાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે તો તે ઉપરોક્ત કલમની પેટા કલમ (3) માં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર, ઇમારત અથવા વૃક્ષના માલિકને નોટિસની એક નકલ સોંપશે."

ડ્રાફ્ટ હેઠળ નિર્ધારિત ઊંચાઈ મર્યાદાનું ઉલ્લંઘન કરતી કોઈપણ ઈમારતને એરપોર્ટના ઇન્ચાર્જ અધિકારી દ્વારા નોટિસ આપી શકાય છે. માલિકોએ સાઠ દિવસની અંદર માળખાના પરિમાણો અને સ્થળ યોજનાઓ સહિત વિગતવાર માહિતી સબમિટ કરવાની રહેશે. પાલન ન કરવાથી તોડી પાડવા અથવા ઊંચાઈ ઘટાડવા સહિતની કાર્યવાહી થઈ શકે છે. ભૌતિક ચકાસણી માટે અધિકારીઓને માલિકને જાણ કર્યા પછી પરિસરમાં પ્રવેશવાની સત્તા આપવામાં આવી છે.

જો કોઈ પાલન ન થાય તો ઇન્ચાર્જ અધિકારીએ આ બાબતની જાણ જિલ્લા કલેક્ટરને કરવાની રહેશે, જે ખાતરી કરવા માટે જવાબદાર રહેશે કે ડિમોલિશન અથવા કાપણીનું કામ આદેશ મુજબ હાથ ધરવામાં આવે. આ પ્રક્રિયા અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા જેવી જ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો
Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
Embed widget