શોધખોળ કરો

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ

સાથે જ સાણંદના કાર્યક્રમ ઉપસ્થિત રહેશે. તો સાંજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું પણ લોકાર્પણ કરશે

નવરાત્રિ મહોત્સવના પ્રારંભે ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. આજે ગૃહમંત્રી વિવિધ  કાર્યક્રમમાં અને કાલે પાંચથી છ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં અમદાવાદમાં ત્રણ કાર્યક્રમ છે. જ્યારે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા ભાડજ વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 1નું લોકાર્પણ કરશે. તો ગોતા વોર્ડમાં દ્વારકેશ એપાર્ટમેન્ટ પાસેના શાકભાજી માર્કેટને પણ ખુલ્લું મુકશે.

સાથે જ સાણંદના કાર્યક્રમ ઉપસ્થિત રહેશે. તો સાંજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું પણ લોકાર્પણ કરશે. જે બાદ GMDC પર રાજ્ય સરકાર આયોજિત વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવશે. તો 4 ઑક્ટોબરે એડીસી બેન્કના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. જ્યારે 244 કરોડના ખર્ચે માણસામાં નિર્માણ પામનાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. અનેક વિકાસ કાર્યોની પણ માણસાને ભેટ આપશે. નવરાત્રિને લઈ પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના મંદિર દર્શન કરશે અને આરતીનો પણ લાભ લેશે.

અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ બાદ શાહ ભાડજ વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે. બપોરે 1.15 કલાકે શાહ અમદાવાદ જિલ્લાના સાણંદ શહેર નજીક 'કાર્યકર્તા સંમેલન'માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોને સંબોધિત કરશે. તેઓ શાહીબાગ વિસ્તારમાં અમદાવાદ પોલીસ કમિશનરની નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

રાત્રે 9.45 કલાકે કેન્દ્રીય મંત્રી નવરાત્રિ નિમિત્તે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત 'વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ'ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. તેઓ નારણપુરા, સેટેલાઇટ અને પ્રહલાદનગરમાં અન્ય ત્રણ નવરાત્રિ કાર્યક્રમોમાં હાજરી આપશે.

શાહ શુક્રવારે સવારે 10 વાગ્યે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ ગાંધીનગરના અડાલજ ગામ નજીક લોકોને સંબોધિત કરશે. તેઓ ADC બેન્કની 100મી વર્ષગાંઠ પર મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. શાહ શુક્રવારે બપોરે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તળાવો અને બગીચાઓ સહિત અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે.તેઓ ગાંધીનગરના માણસા ટાઉન ખાતે 421 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ કરશે અને GMCના અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યા પછી લોકોને સંબોધશે.               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget