શોધખોળ કરો

Gujarat University: ઉત્તરવહી કૌભાંડ મામલે મોટા ખુલાસો, 14 આરોપીની કરી ધરપકડ

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડ મામલે પોલીસે 14 આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરવહી કૌભાંડ મામલે કેટલાક મોટા ચૌંકાવનાર ખુલાસા થયા છે.

Gujarat University:ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મોટી  કાર્યવાહી કરતા 14 આરોપીની ધરપકડ કરી છે.આ મામલે અગાઉ મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને સની સિંઘની પણ  ધરપકડ થઇ ચૂકી છે.  ઉલ્લેખનિય છે કે, 11 જુલાઈએ યુનિવર્સિટના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થવા મામલે ફરિયાદ  નોંધાઈ હતી.


મુખ્ય આરોપી સની અને અમિત વિદ્યાર્થી પાસે પેન્સિલથી હેશ કરેલ નિશાની કરાવતાં હોવાનું સામે આવ્યું હતું. પેપરની ઓળખ માટે ઉત્તરવહીમાં આગળના ભાગે સ્વસ્તિકનું નિશાન કરાવતા હતા. મુખ્ય આરોપી રાતના સમયે જુના વાડજ બસ સ્ટેન્ડ પાસે બોલાવતા અને મોબાઈલ બંધ કરી, આંખે પાટા બાંધી સની મકાનમાં લઈ પેપર લખાવતા, ટેલીગ્રામ અને ઇન્સ્ટા મારફતે વિદ્યાર્થીનો સંપર્ક કરતા હતા. સન્ની અને અમિત અસેમેન્ટ સેંટર પરના પ્યુનને આ લિસ્ટ આપતા હતા. પ્યુન લીસ્ટ મળતા ડીલ થયેલા વિદ્યાર્થીઓ ની ઉત્તરવહી આપતો હતો. બાદ ઉત્તરવહી બહાર વાડજ લઈ જવામાં આવતી હતી. સની, અમીત અને સંજય ૮૦ ટકા ઉત્તરવહી કૌભાંડમાંથી મળતી રકમ મેળવતા હતા અને બાકીની ૧૦ ટકા રકમ ૩ એજન્ટ પાસે રહેતા                                                                                    

નીચેના આ 14 આરોપીની આજે ધરપકડ કરવામાં આવી છે

1.દર્શિત રજનીકાંત પટેલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

2.સ્મિત ભીખાભાઇ પરજાતિ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

3.યાજ્ઞિક નીતિનભાઇ બેરડિયા(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

4.મીત કુમાર રેવાભાઇ દેસાઇ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

5.શીયા ડો ઓ દિનેશકુમાર પટેલ    (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

6હેનીન દિનેશ કુમાર (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

7બિનલબેન જગદિશભાઇ પટેલ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

8.કિરણ કુમાર સોલંકી (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

9.ફતેહ મોહમ્મદ અબ્બાસ અલી વિજાપુર (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

10 સાહિલ કાદરભાઇ દલાલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

11.નાહિલ હાસમભાઇ દલાલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર

12.વિહાર કમલેશભાઇ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

13.આસિફ અલી મહેંદીસૈન (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)

14.દિગ્વિજય સિંહ સંજયસિંહ ઠાકોર (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)





 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget