શોધખોળ કરો

Fire: દિવાળીના દિવસે જ અમદાવાદમાં આગ, 3 ગૉડાઉન અને 11 મકાનોમાં આગ, 5 સિલીન્ડર થયા બ્લાસ્ટ

દિવાળીના દિવસે અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી છે. વહેલી સવારે અમદાવાદના ખાડીયા -સારંગપુર વિસ્તારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી

અમદાવાદ: ગુજરાતમાં અત્યારે દિવાળીનો માહોલ જામ્યો છે, ઠેર ઠેર લોકો રોશનીના તહેવારને ધામધૂમથી ઉજવી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં આ ખુશીના તહેવારમાં ફટાકડા ફોડવા કેટલીક જગ્યાએ ભારે પડી રહ્યાં છે, ઠેર ઠેર આગના બનાવો સામે આવી રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાં દિવાળીની રાતે આગનો બનાવ બન્યો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, પંચમહાલમાં આગના બનાવ બન્યા હતા. જોકે, સદનસીબે આ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જાણી લઈએ કે ક્યાં ક્યાં આગ લાગી હતી.

11 મકાનોમાં આગ લાગી 
દિવાળીના દિવસે અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી છે. વહેલી સવારે અમદાવાદના ખાડીયા -સારંગપુર વિસ્તારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ખાડીયાના રૉઝી સિનેમાની ગલીમાં ત્રણ ગોડાઉન અને તેની ઉપર આવેલ 11 મકાનોમાં આગ લાગી ગઇ હતી, એટલુ જ નહીં આ આગ એટલી ભયાનક હતી કે તેમાં 5 સિલિન્ડર બ્લાસ્ટ પણ થયા હતા. જોકે બાદમાં ફાયર બ્રિગેડની ટીમે મોટી મથામણ બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

 

Diwali 2022: દિવાળીના દિવસે રાજ્યમાં 108 એમ્બ્યુલન્સને 359 કોલ મળ્યા, સૌથી વધુ અમદાવાદમાં
Ahmedabad 108 CALL: દિવાળીના પર્વ પર સૌ કોઈ ફટાકડા ફોડતા હોય છે. નાના બાળકોથી લઈનો વડિલો પણ શાનથી ફટાકડા ફોડી આ પ્રકાશના પર્વને ઉજવતા હોય છે. જો કે આ દરનમિયાન ઘણી દુર્ઘટના પણ ઘટે છે.
Ahmedabad 108 CALL: દિવાળીના પર્વ પર સૌ કોઈ ફટાકડા ફોડતા હોય છે. નાના બાળકોથી લઈનો વડિલો પણ શાનથી ફટાકડા ફોડી આ પ્રકાશના પર્વને ઉજવતા હોય છે. જો કે આ દરનમિયાન ઘણી દુર્ઘટના પણ ઘટે છે. આજે સમગ્ર રાજ્યની વાત કરીએ તો દિવાળીના તહેવારમાં 108ને હાલ સુધી 359 કોલ મળ્યા છે. હાલ સુધી પડવાના કારણે ઇજા પામેલા 120 કોલ મળ્યા છે. 91 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થતા 108ને જાણ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 34 કોલ સામાન્ય દાઝવાના, 25 કોલ પડી જવાના મળ્યા છે.તો બીજી તરફ સુરતમાં 33 કોલ સામાન્ય દાઝવાના અને 10 કોલ પડી જવાના મળ્યા છે. દાહોદમાં 10 કોલ દાઝી જવાના અને 4 કોલ પડી જવાના મળ્યા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget