શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બોટાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંતે બીજા સ્વામીને લાફો મારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી?
ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીને ઓફિસમાં જઈ ગાળો આપી અને એસપી સ્વામીએ લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હરિજીવન સ્વામીએ નોંધાવી છે.
![બોટાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંતે બીજા સ્વામીને લાફો મારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી? Gadhada SP Swami slapped to Harijeevan Swami at office of Gopinath temple બોટાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંતે બીજા સ્વામીને લાફો મારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/08214147/Gadhada.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગોપીનાથજી મંદિરની ફાઇલ તસવીર.
બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચેરમેન હરિજીવન સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે.
ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીને ઓફિસમાં જઈ ગાળો આપી અને એસપી સ્વામીએ લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હરિજીવન સ્વામીએ નોંધાવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)