શોધખોળ કરો

Gujarat Election 2022 : પુત્ર પછી પિતા શંકરસિંહ પણ ગમે ત્યારે કરી શકે છે કોંગ્રેસમાં ઘરવાપસી

પુત્ર મહેન્દ્રસિંહ બાદ પિતા શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હતી.

Gujarat Election 2022 : પુત્ર મહેન્દ્રસિંહ બાદ પિતા શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હતી. બાપુના નિવાસસ્થાન વસંત વિહારમાં પ્રભારી રઘુ શર્માએ બેઠક કરી. બાપુ અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે જગદીશ ઠાકોર સેતુનું કામ કરી રહ્યા છે. જોકે, હજુ ચોક્કસ નિર્ણય નથી લેવાયો. બાપુ કોંગ્રેસમાં જોડાવા આતુર, નેતૃત્વ હા પડતાની સાથે બાપુ કોંગ્રેસમાં જોડાશે.

Gujarat Election 2022: બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની ઘરવાપસી, ફરીથી કોંગ્રેસમાં જોડાયા, જાણો ક્યાંથી લડશે ચૂંટણી ?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પુરજોશમાં પ્રચાર કરી રહી છે. આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારો અને દાવેદારો પણ મેદાનમાં ગયા છે. હવે પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રેસ કૉન્ફરન્સ 
આજે બપોરે 12 વાગે કોંગ્રેસના પ્રદેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, તે સમયે તેમને જાણકારી આપી કે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. જગદીશ ઠાકોરે મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસનો ખેસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં આવકાર્યા હતા. 
 
મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસ સાથે 
પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે, અને સમાચાર પ્રમાણે બાયડ કે ગાંધીનગર ઉત્તર વિધાનસભા પરથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા, પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા, જોકે રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમને ફરીથી પાછુ ભાજપમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ, અને નિષ્ક્રિય થઇ ગયા હતા. હવે વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે ફરી રાજકારાણમાં એક્ટિવ થઇ રહ્યા છે. 

રાજકીય કેરિયરની વાત કરીએ તો, મહેન્દ્રસિંહ વાઘેલા આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યા રહ્યાં હતા, વર્ષ 2007માં માલપુર-મેઘરજ બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહ્યાં હતા, બાદમાં વર્ષ 2012થી 2017 સુધી બાયડ વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget