શોધખોળ કરો

Ahmedabad News: ગુજરાત વિદ્યાપીઠ હવેથી પીએચડી માટે પ્રવેશ પરીક્ષા નહીં યોજે, જાણો કઇ રીતે PhDમાં મળશે પ્રવેશ

Ahmedabad News: યુજીસીએ પીએચડી કોર્સમાં પ્રવેશ માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ હેઠળ, હવે યુનિવર્સિટીઓએ પીએચડીમાં પ્રવેશ માટે અલગ પ્રવેશ પરીક્ષા લેવાની જરૂર રહેશે નહીં,

Ahmedabad News: ગુજરાત વિદ્યાપીઠ હવેથી પીએચડી માટે પ્રવેશ પરીક્ષા નહીં યોજાય. ગુજરાત વિદ્યાપીઠ હવે UGCના પરિપત્ર મુજબ NET અને Slat પરીક્ષાના સ્કોરના આધારે વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રેવશ આપશે એટલે કે હવે પીએચડીમાં પ્રવેશ માટે NET અને Slat પરીક્ષા આપવી  ફરજિયાત છે. આગામી સત્રમાં પીએચડીની પ્રવેશની પરીક્ષામાં ગુજરાત વિદ્યાપીઠ નેટ અને સ્લેટની પરીક્ષાનો સ્કોર ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને પ્રવેશ આપશે.ટૂંકમાં આગામી વર્ષથી ગુજરાત વિદ્યાપીઠ પીએચડી માટે પ્રવેશ પરીક્ષા નહીં યોજે.

યુજીસીએ પીએચડી કોર્સમાં પ્રવેશ માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ હેઠળ, હવે યુનિવર્સિટીઓએ પીએચડીમાં પ્રવેશ માટે અલગ પ્રવેશ પરીક્ષા લેવાની જરૂર રહેશે નહીં, પરંતુ તેઓ એક જ પરીક્ષા (નેટ) દ્વારા પ્રવેશ મેળવશે. યુજીસીએ પ્રસ્તાવ મૂક્યો છે કે ઉમેદવારોએ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે નેટ પરીક્ષાના સ્કોરના આધારે પીએચડીમાં પ્રવેશ મેળવવો જોઈએ. આ સ્કોર અમુક સમય માટે માન્ય રહેશે અને ઉમેદવારોએ પીએચડી કરવા માટે અલગથી પ્રવેશ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં. યુજીસીનું કહેવું છે કે આ રીતે એડમિશન લઈને ઘણી પરીક્ષાઓની જરૂરિયાત ખતમ કરી શકાય છે. હાલમાં, દરેક યુનિવર્સિટીની પ્રવેશ પદ્ધતિ અલગ છે અને દરેક તેની પોતાની પ્રવેશ પરીક્ષા લે છે. NET સ્કોર માન્ય કરીને, તેનો ઉપયોગ કરી શકાય છે અને અલગ પરીક્ષાઓની જરૂર રહેશે નહીં.

હાલમાં નેટની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. પરીક્ષા જૂનમાં એકવાર અને ડિસેમ્બરમાં એકવાર લેવામાં આવે છે. આ સાથે વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ માટે વર્ષમાં બે વાર તક પણ મળશે. યુજીસીના અધ્યક્ષ નું કહેવું છે કે તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ આના દ્વારા પ્રવેશ લેવો જોઈએ. આ સંસ્થા અને વિદ્યાર્થીઓ બંનેના હિતમાં રહેશે.

આ પ્રક્રિયા દ્વારા પ્રવેશ વિશે વાત કરીએ તો, નેટ પરીક્ષાના ઉમેદવારોને ત્રણ કેટેગરીમાં સફળ જાહેર કરવામાં આવશે. જેઆરએફ સાથે પીએચડીમાં પ્રવેશ - સહાયક પ્રોફેસર તરીકે નિમણૂક, જેઆરએફ વિના પીએચડીમાં પ્રવેશ - આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક અને ત્રીજી અને છેલ્લી શ્રેણીમાં ફક્ત પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશનો સમાવેશ થાય છે.

પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે માત્ર નેટ સ્કોર ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેના બદલે, વ્યવસ્થા એવી હશે કે 70 ટકા વેઇટેજ નેટ સ્કોરને અને બાકીના 30 ટકા ઇન્ટરવ્યુ માટે આપવામાં આવશે. આ ઇન્ટરવ્યુ તે સંસ્થા દ્વારા લેવામાં આવશે જ્યાં તમે પીએચડી પ્રવેશ માટે ફોર્મ સબમિટ કર્યું છે.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Embed widget