શોધખોળ કરો

અમદાવાદઃ આસારામ આશ્રમમાંથી ગુમ હૈદરાબાદના યુવકે જાહેર કર્યો વીડિયો, સહીસલામત હોવાનો દાવો કર્યો

આ અગાઉ ગુમ થયેલા યુવક વિજય યાદવે આશ્રમના ઈમેલ આઈ ડી પર એક ઈ-મેઈલ મોકલ્યો છે.

અમદાવાદઃ અમદાવાદના આસારામ આશ્રમમાંથી હૈદરાબાદનો યુવક રહસ્યમય રીતે ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. વિજય યાદવે પોલીસનો સંપર્ક કરી પોતે સહીસલામત  હોવાનો દાવો કર્યો છે. વિજય યાદવે વીડિયો જાહેર કરી સહીસલામત હોવાનો દાવો કર્યો હતો. સાથે તેણે કહ્યું કે તે વૈષ્ણોદેવી ફરવા ગયો છે. જમ્મુ બોર્ડર પહોંચતા મોબાઈલ નેટવર્ક બંધ થઈ ગયો હતો.

આ અગાઉ ગુમ થયેલા યુવક વિજય યાદવે આશ્રમના ઈમેલ આઈ ડી પર એક ઈ-મેઈલ મોકલ્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે તે જેમ પણ કરી રહ્યો છે તેમાં આશ્રમનો કોઈ જ વાંક નથી. જો કે પોલીસે આ ઈ-મેઈલના આઈપી એડ્રેસના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકની સાથે આવેલા તેના મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે. ટેકનિકલ સર્વેલંસ બાદ તમામ તથ્યો સામે આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.

બીજી તરફ ગુમ થયેલા યુવકના નાના ભાઈ સંજય યાદવના મતે વિજય શુદ્ધ હિંદી બોલી અને લખી શકતો નથી. ઈમેઈલમાં લખેલા શબ્દો વિજયના ન હોવાનો પણ સંજયે દાવો કર્યો છે. મહત્વનું છે કે 3 નવેંબરના રોજ વિજય યાદવ તેના મિત્રો સાથે હૈદરાબાદથી અમદાવાદ આસારામના આશ્રમમાં હતો. એક સપ્તાહ બાદ પણ યુવક ઘરે પરત ન ફરતા તેના તેના પિતાએ આશ્રમમાં સંપર્ક કર્યો હતો. પરંતુ યુવકના સગડ ન મળતા આખારે તેના માતા પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોનો દાવો છે કે 11 નવેંબર બાદ તેમના દીકરા સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. યુવકના માતા પિતાની ફરિયાદ બાદ પોલીસે આશ્રમમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. જો કે સીસીટીવી ફૂટેજમાં વિજય યાદવ ક્યાંય ન દેખાતા પોલીસ પણ મુંઝવણમાં મૂકાઈ છે.

રાજ્યના ખેડૂતો માટે આવ્યા ખરાબ સમાચાર, આ વિસ્તારોમાં વરસાદની કરાઇ આગાહી

Modi Cabinet Decision: મોદી સરકારે ગામડામાં 4G ટાવરને લઈ લીધો આ ફેંસલો, જાણો વિગત

Vadodara : યુવતીના આપઘાત કેસમાં રેલવે આઇજીએ શું આપ્યું મોટું નિવેદન? શું નોંધાશે ફરિયાદ?

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget