શોધખોળ કરો

AICC convention: અમદાવાદ આવેલા કોંગ્રેસ સાંસદે ટેરિફથી લઈને બાંગ્લાદેશમાં થતા હિન્દૂઓ પર હુમલા અંગે કેન્દ્ર સરકારને ઘેરી

AICC convention: આજથી અમદાવાદમાં કોંગ્રેસનું બે દિવસનું અધિવેશન શરુ થયું છે. આ અધિવેશનમાં ભાગ લેવા સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ અમદાવાદ પહોંચી ગયા છે.

AICC convention: આજથી અમદાવાદમાં કોંગ્રેસનું બે દિવસનું અધિવેશન શરુ થયું છે. આ અધિવેશનમાં ભાગ લેવા સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ અમદાવાદ પહોંચી ગયા છે.  લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈએ કોંગ્રેસની CWC અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે. અમારા રાષ્ટ્રવાદની નીવ મહાત્મા ગાંધી અને સરદાર પટેલે નાખી હતી.

 

એટલું જ નહીં અંગ્રેજોને દેશ છોડવા માટે મહાનુભાવોએ મજબૂર કર્યા હતા. સંવિધાનનું સંરક્ષણ એ આજના સમયમાં અમારું મૂળ કર્તવ્ય 
છે.  ગુજરાત દેશભક્તિની ભૂમિ, પવિત્ર સોમનાથની ભૂમિ  અને ઉદ્યોગમાં ગુજરાતની બુદ્ધિને અમે નમન કરીએ છીએ. તો બીજી તરફ ટેરિફ અંગે વાત કરતા તેમણે કહ્યું કે,  અમેરિકાએ ભારતના એક્સપોર્ટ પર ટેરિફ લગાવ્યા એનાથી નકારાત્મક અસર થશે. અમારા સાથે રાષ્ટ્રના ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર પણ અમેરિકા સાથે વાત કરે. 

તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકાર અમેરિકા સામે ચુપકીદી દાખવી રહ્યું છે. ટેરિફની ભારતના ઉદ્યોગો પર નકારાત્મક અસર થશે. ગુજરાતથી આવનાર વડાપ્રધાને આ બાબતે નેતૃત્વ લેવું જોઈતું હતું. વડાપ્રધાન કેમ ચૂપ છે એ ખબર નથી પડી રહી. ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી દેશવાસીઓને રાહત આપવામાં નથી આવતી. બાંગ્લાદેશના વડાપ્રધાનને આપના PM મળ્યા બાદ પણ ત્યાં અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર જારી છે. અમેરિકા ટેરિફ કે બાંગ્લાદેશ સામે આપણે સકારાત્મક કામ નથી કરી શક્યા. આજે આ તમામ મહત્વના મુદ્દે અમે બેઠકમાં ચર્ચા કરી રહ્યા છીએ.

ગઠબંધન અંગે ગૌરવ ગોગોઈનું નિવેદન

ગૌરવ ગોગોઈએ ગઠબંધન અંગે વાત કરતા કહ્યું કે, જે તે રાજ્યની સ્થિતિ અંગે સ્થાનિક નેતાઓ સાથે બેઠક અંગે નિર્ણયો લેવાશે. આજે અર્થવ્યવસ્થા, શિક્ષા પ્રણાલી સહિતના મુદ્દે ચર્ચા કરાઈ. આજે તમામ નેતાઓની સલાહ લેવામાં આવી રહી છે. થોડા દિવસ પૂર્વે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ જિલ્લા અધ્યક્ષ સાથે બેઠક કરી હતી. રાહુલ ગાંધીએ ગુજરાતને લઈ અમારી સામે લક્ષ્ય મુક્યું છે.  અમે ગુજરાતને લઈ ખૂબ ગંભીર છીએ. અમને ગુજરાતના લોકોના આશીર્વાદ મળશે એવો વિશ્વાસ છે. ગુજરાતની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ એકલા નહીં હોય. રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ નેતાઓ ગુજરાત સાથે હશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget