શોધખોળ કરો

Ahmedabad Auto: આ નવરાત્રિ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને ફળી, 19 હજાર કારો- 85 હજાર બાઇક વેચાયા, જાણો એકલા દશેરાનું કેટલું રહ્યું સેલિંગ ?

નવરાત્રિના તહેવારો પુરા થઇ ગયા છે, આ નવરાત્રિમાં સૌથી મોટો ફાયદો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને થયો છે,

Ahmedabad Automobile Selling: નવરાત્રિના તહેવારો પુરા થઇ ગયા છે, આ નવરાત્રિમાં સૌથી મોટો ફાયદો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને થયો છે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વાહનોનું વેચાણ એવરેજ વધ્યુ છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને અન્ય શહેરોમાં નવરાત્રિ દરમિયાન ટૂ વ્હીલર અને ફૉર વ્હીલરનું ધૂમ વેચાણ થયુ છે, સૌથી વધુ વાહનો દશેરાના દિવસે વેચાયા હોવાનું પણ સામે આવ્યુ છે. 

હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, આ નવરાત્રિ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને ફળી છે, અને અમદાવાદમાં વ્હીકલોનું ધૂમ વેચાણ થયુ છે. અમદાવાદમાં આ નવરાત્રિ દરમિયાન 19 હજાર કારોનું વેચાણ થયુ છે, અને 85 હજાર જેટલા બાઇક માર્કેટમાં વેચાયા છે. આમાં પણ અમદાવાદમાં દશેરાના તહેવાર નિમિત્તે એક જ દિવસમાં 2400 કારો અને 6000 બાઇકનું જબરદસ્ત રીતે વેચાણ થયુ છે. આથી કહી શકાય છે કે આ નવરાત્રિ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને ખુબ ફળી છે.  

2030 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ બની જશે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ,

સરકારે સોમવારે માહિતી આપી હતી કે 2030 સુધીમાં ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચવા તરફ આગળ વધી રહ્યો છે. ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ માટે 25,938 કરોડ રૂપિયાની PLI જેવી વિવિધ યોજનાઓ આ ક્ષેત્રના વિકાસને સમર્થન આપી રહી છે. હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MHI) મંગળવારે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ-ઓટો સ્કીમના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે એક કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયના મંત્રી મહેન્દ્ર નાથ પાંડે આ બેઠકની અધ્યક્ષતા કરશે. મંત્રાલયે કહ્યું હતું કે  "MHI ઓટોમોટિવ ઉદ્યોગના PLI-ઓટો અરજદારોને યોજનાના મહત્વના હિસ્સેદારોમાંના એક માને છે." આ આયોજનમાં આ યોજના દ્વારા ઉપલબ્ધ તકોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.                

ત્રીજો સૌથી મોટો ઓટોમોટિવ ઉદ્યોગ હશે

એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, MHI ઓટોમોટિવ ઉદ્યોગના PLI-ઓટો અરજદારોને મહત્વપૂર્ણ હિતધારકોમાંના એક માને છે. બેઠકમાં જે સ્ટેકહોલ્ડર્સ હાજર રહેશે તેવી ધારણા છે તેમાં પીએલઆઇ-ઓટો એપ્લીકન્ટ, ટેસ્ટિંગ એજન્સીઓ વગેરેનો સમાવેશ થાય છે, જેઓ તેમના જ્ઞાન અને અનુભવને શેર કરશે અને તેમની સામે આવતા પડકારોનું સમાધાન કરશે. આ યોજનાઓની વ્યાપક અસરથી ઓટોમોટિવ ઉદ્યોગનો વિકાસ થશે. એવો અંદાજ છે કે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ 2030 સુધીમાં વિશ્વમાં ત્રીજો સૌથી મોટો હશે.

ઓટોમોટિવ ઉદ્યોગને ડબલ કરવાનું લક્ષ્યાંક છે

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Embed widget