શોધખોળ કરો

'જ્યારે જરૂર પડે ત્યારે વિરાટ સ્વરૂપ બતાવવુ પડશે' -ઊમિયાધામના ભૂમિપૂજનમાં બોલ્યા નીતિન પટેલ

પાટીદાર સામાજિક સંસ્થાઓમાં વિખવાદોને લઇને પણ પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ,

અમદાવાદઃ અમદાવાદના સોલામાં આજે પાટીદાર સમાજ દ્વારા ઉમિયાધામ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, આ સોલાના આ કાર્યક્રમમાં ઊમિયાધામનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સ્ટેજ પરથી ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ. 

સ્ટેજ પરથી નીતિન પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમને કહ્યું કે, ભૂપેન્દ્રભાઇ જેટલા નમ્ર વ્યક્તિ મે આજ સુધી જોયા નથી. હું તેમને રોજ ટીવી પર જોઉં છું. ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તે મારા ઘરે પ્રૉટોકૉલ તોડીને મને મળવા આવ્યા હતા, તેમને કહ્યું હતુ કે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. 
 
પાટીદાર સામાજિક સંસ્થાઓમાં વિખવાદોને લઇને પણ પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું હતુ, આ સંસ્થા અને વિશ્વ ઉમિયાધામ બન્ને સંસ્થા આપણી છે, નવા મંદિરો બનવાથી મુખ્ય મંદિર ઊંઝાધામનું કોઇ મહત્વ ઘટવાનું નથી, તેમને ટકોર કરતાં કહ્યું કે, બોલવાનું કામ અને કરવાનું કામ ન કરો, સ્ટેન્ડ એકજ રાખો બધા અને સાથે રહો. જેમાં ભાગ પડ્યા, જેનો વિવાદ થયો તેનું ક્યારે કોઇ માન રહેતું નથી. નીતિન પટેલે વધુમાં કહ્યું વિવાદમાં પડ્યા વિના જ્યારે જરૂર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખવી પડશે. વિરાટ સ્વરૂપ ત્યારે બતાવી શકીએ જ્યારે સમાજમાં એકતા હોય

અમદાવાદઃ ઉમિયાધામ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું, જાણો વિગતે

મુખ્યમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન સ્ટેજ પરથી કહ્યું કે, એનાઉન્સર બહેને કહેયું માત્ર બે સ્પીચ બાકી છે કોઇ એ જવું નહી, પણ જવાવાળા તે જતા રહ્યા થોડા આપણા કીધા રોકાશે. મુખ્યમંત્રીના આવા નિવેદન બાદ બધા હંસવા લાગ્યા હતા. મુખ્યમંત્રીનુ આ નિવેદન ખુબ ચર્ચાનો વિષય બન્યુ હતુ. સીએમે વધુમાં કહ્યું કે, આયોજન જ એવું હોય કે મુખ્યમંત્રી છેલ્લે બોલે, એમાંય નિતિનભાઇનુ ભાષણ હોય પછી કંઇ બાકી જ ન રહે, મંદિરનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે માતાજીના આશીર્વાદ હોય, જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર અને મારી ટીમ હાજર હશે, દરેક સમાજના ઉત્થાન માટે સરકાર કટિબધ્ધ છીએ. આવનારા દિવસોમાં ફાઇનાન્સમાં ખુબ મોટું રોટેશન થવાનું છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદGujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટRajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
Embed widget