શોધખોળ કરો

અમદાવાદ: 4 માર્ચે નરેન્દ્ર મોદીના હસ્તે ઉમિયા મંદિરનું ભૂમિપૂજન કરાશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ: 4 માર્ચે સોમવારે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બોપરે 3.30 વાગ્યે ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય અને વિશ્વભરના 5 લાખથી વધુ પાટીદારો ઉમટશે. પાટીદારોની સંસ્થા ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ અમદાવાદ દ્વારા 100 વીઘામાં 1 હજાર કરોડના ખર્ચે આ વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ થવાનું છે. જેના ભાગ રૂપે આ મહાભૂમિપૂજનનું આયોજન કરાયું છે. આ દિવસે મહાશિવરાત્રી છે. અમદાવાદ: 4 માર્ચે નરેન્દ્ર મોદીના હસ્તે ઉમિયા મંદિરનું ભૂમિપૂજન કરાશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 11 હજારથી વધુ પાટલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિ પૂજા કરી વિશ્વ રેકોર્ડ સ્થપાશે. તેમજ 6 મહિના બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો વિદેશની ધરતી પર જઈને જનજાગૃતિ કાર્યક્રમ કરશે.
અમદાવાદ: 4 માર્ચે નરેન્દ્ર મોદીના હસ્તે ઉમિયા મંદિરનું ભૂમિપૂજન કરાશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ - 4 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે - 4 માર્ચે બપોરે 12 વાગે જામનગર આવશે - જામનગરમાં 12થી 1.30 સુધી રોકાણ - બપોરે 1.30 વાગે જામનગરથી અમદાવાદ આવવા રવાના થશે - સાંજે 3થી 4 જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી મંદિરના ખાત મુહૂર્ત કરી ભૂમિપૂજન કરશે - સાંજે 4.30 વસ્ત્રાલ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે, ઉદ્ઘાટનમાં મેટ્રો ટ્રેનની સવારી કરશે - સાંજે 6 વાગે બી.જે મેડિકલમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ચર્ચા સભા કરશે, અહીં 7.30 સુધી રોકાણ કરશે - 7.30થી 8 વાગ્યા સુધી નવા સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે, લોકાર્પણ બાદ રાજભવન જવા રવાના થશે - નરેન્દ્ર મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે - 5 માર્ચે 10 વાગે અડાલજ અન્નપૂર્ણ મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે - બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં વધુ એક કર્યક્રમમાં હાજરી આપશે - શ્રમુયોગી માન ધન યોજનામાં ઉપસ્થિત રહેશે, યોજનાની શરૂઆત બાદ જનસભાને સંબોધશે - વસ્ત્રાલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મધ્ય પ્રદેશ જવા રવાના થશે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget