શોધખોળ કરો

Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી સાથેની એક મુલાકાતે આ યુવકની જિંદગી બદલી નાખી, શુદ્ધ શાકાહારી બની શતાબ્દી મહોત્સવમાં આવ્યો સેવા કરવા

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા દેશ અને વિદેશના હરિભક્તો આવી  રહ્યા છે.

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા દેશ અને વિદેશના હરિભક્તો આવી  રહ્યા છે ત્યારે સેમસી અમાની નામનો યુવક દારેસલામ તાન્ઝાનિયાથી એક મહિના માટે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોસત્વમાં પોતાનું કરતબ રજૂ કરવા માટે આવ્યો છે. યુવકની સાથે નવ લોકોની ટીમ નગરમાં રોજે રોજ અવનવા કરતબ રજૂ કરવાના છે.

એકરોબેટ્સના અલગ અલગ પરફોર્મ્સ દ્વારા લોકોને પોતાની કળા નગરમાં આવનારા તમામ લોકો સામે રજૂ કરવાનો છે. સેમસીઓમાંની તાન્ઝાનિયા દેશ ઈસ્ટ આફ્રિકામાં આવેલો છે. યુવક અને તેની ટીમ યોગા અને જીમનાસ્ટીક અને બેલેન્સિગ જેવી કરતબ રજૂ કરવાના છે. આ લોકોની ટીમ નગરમાં અકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ તો સેમસી ઓમાની નામના યુવકની વાત કરીએ તો 1999 માં આ યુવક પ્રથમ વાર પ્રમુખ સ્વામી મહારાજના સમ્પર્ક આવ્યો અને આ એક બાપા સાથેની મુલાકાતે યુવકનું જીવન બદલી નાખ્યું અને પોતાની મૂળ રેહણી કહેણી બદલી નાખી.

 યુવકે જે વ્યશનો હતા તે છોડી દીધા ખાસ તો રોજ ખાવામાં આવતા નોનવેજ અને દારૂનું સેવન મૂકીને યુવક શાકાહારી બન્યો અને રોજે રોજે પીવામાં આવતી સિગારેટને પણ યુવકે છોડી દીધી છે. આ બદલાવ માત્ર પ્રમુખ સ્વામી મહારાજની સાથે થયેલી મુલાકાતને કારણે યુવક પોતે શાંતિનો અનુભવ કરી રહ્યો છે. આ યુવકના ગ્રુપ મયોટો અને થીયેટર અને ગેલેરી થકી આ ગ્રૂપ પોતાના અલગ અલગ પરફોર્મ્સ રોજ નગરમાં લોકો સામે રજૂ કરે છે.

ગુજરાતના આ પ્રખ્યાત શિવ મંદિરમાં જળાભિષેક માટે ચૂકવવા પડશે રૂપિયા

હવે મહાદેવના જળાઅભિષેક કરવા પણ ચૂકવા પડશે નાણાં. કદાચ તમને આ વાત જાણીને આશ્ચર્ય લાગશે, પરંતુ આ વાત સાચી છે. આ વાત આપણા ગુજરાતના જ એક પ્રસિદ્ધ શિવ મંદિરની છે. જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ઘેલા સોમનાથ મંદિરે જતા શિવ ભક્તોએ જો જળા અભિષેક કરવો હશે તો 351 રૂપિયા આપવા પડશે. આ અંગે મંદિરમાં બોર્ડ પણ લગાવામાં આવ્યા છે.

તો બીજી તરફ આ નિર્ણયને લઈને સ્થાનિક લોકો અને સાધુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે સામાન્ય લોકો કઈ રીતે રૂપિયા દઈને મહાદેવનો જળાભિષેક કરી શકે. હવે પૈસાદાર લોકો જ મહાદેવનો જળાભિષેક કરી શકશે. આ સમગ્ર મામલે જસદણના એસ.ડી.એમ રાજેશ આલએ કહ્યું કે. વ્યવસ્થાના ભાગરૂપે ચાર્જ વસૂલ કરવામાં આવશે. અત્યાર સુધી વીઆઈપી લોકો જ  ગર્ભગૃહમાં જઈને જળાભિશેક કરી શકતા હતા પરંતુ હવે દરેક લોકો જઈને જળાભિષેક કરી શકશે. જે લોકોને ચાર્જ વસૂલવાને લઈને વાંધો છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂ મુદ્દે ઘર્ષણ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓનું પાંજરું !
Hun To Bolish : હું તો બોલીશ : સમાજની શક્તિ, લાવશે નવી ક્રાંતિ !
Alpesh Thakor : ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન, ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન
Ambalal Patel Forecast : ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ "King" ની રિલીઝ ડેટ જાહેર, ફેન્સમાં ખુશીની લહેર
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Embed widget