શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રના આ શહેરમાં બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે, બપોર પછી સ્વયંભૂ લોકડાઉનનો વેપારીઓનો નિર્ણય
સોમવારથી 12 દિવસ સુધી રાણપુરની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.
![સૌરાષ્ટ્રના આ શહેરમાં બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે, બપોર પછી સ્વયંભૂ લોકડાઉનનો વેપારીઓનો નિર્ણય Ranpur shops open for 2 PM daily due to civid-19 cases hike in Botad district સૌરાષ્ટ્રના આ શહેરમાં બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે, બપોર પછી સ્વયંભૂ લોકડાઉનનો વેપારીઓનો નિર્ણય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/18035957/Amreli-shop-close.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોટાદઃ બોટાદ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસાના કારણે રાણપુર વેપારી મહામંડળે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે આજથી એટલે કે સોમવારથી 12 દિવસ સુધી રાણપુરની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બોટાદના રાણપુરમાં વધતા જતા કોરોના કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે.
રાણપુર વેપારી મંડળની મીટીંગમાં કોરોના સંક્રમણને અટકાવવા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી મંડળે જાહેરાત કરી છે કે, આજે તારીખ-20-7-20 થી 31-7-20 સુધી સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી રાણપુર તમામ દુકાનો, લારી, ગલ્લા, કેબીન સહીતના તમામ ધંધા-રોજગાર ચાલુ રહેશે જ્યારે બપોરના 2 વાગ્યા પછી તમામ ધંધા સ્વયંભૂ બંધ રહેશે અને આ સમય દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ગાંધીનગર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)