શોધખોળ કરો

Sabarmati Botad Train: અમદાવાદ-બોટાદ બ્રોડગેજ ટ્રેનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, ક્યારથી આ ટ્રેન થશે શરૂ?

આશરે છેલ્લા બે વર્ષથી બ્રોડગેજની કામગીરી લઈને બોટાદ સાબરમતી ટ્રેન વ્યવહાર બંધ છે. બોટાદ રેલવે સ્ટેશનના વિવિધ લોકાપર્ણ કાર્યક્રમ સમયે સાંસદ ભારતીબેન શિયાળે આ માહિતી આપી હતી. 

બોટાદઃ બોટાદ સાબરમતી બ્રોડગેજ ટ્રેનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  હવે ઈન્સ્પેક્શન બાદ ટ્રેન શરૂ કરવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે. આશરે છેલ્લા બે વર્ષથી બ્રોડગેજની કામગીરી લઈને બોટાદ સાબરમતી ટ્રેન વ્યવહાર બંધ છે. બોટાદ રેલવે સ્ટેશનના વિવિધ લોકાપર્ણ કાર્યક્રમ સમયે સાંસદ ભારતીબેન શિયાળે આ માહિતી આપી હતી. 

એકાદ મહિનામાં  ઈન્સ્પેક્શનન બાદ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન વ્યવહાર શરૂ થતાં મુસાફરોને ફાયદો થશે. બોટાદ રેલવે સ્ટેશનના વિવિધ લોકાપર્ણ કાર્યક્રમ સમયે સાંસદ ભારતીબેન શિયાળે મીડિયાને માહિતી આપી હતી.  આ ટ્રેન વ્યવહાર શરૂ થતાં અમદાવાદ અપડાઉન કરતા કર્મચારીઓ, વેપારીઓ તેમજ અન્ય મુસાફરોને ફાયદો થશે.

અમદાવાદથી હિંમતનગર સુધી ચાલતી ડેમુ ટ્રેન ડુંગરપુર સુધી લંબાવાઈ. ડુંગરપુરથી હિંમતનગર ડેમુ ટ્રેન પ્રથમવાર હિંમતનગર સ્ટેશન આવશે. સાંજે પાંચ વાગે ડેમુ ટ્રેન હિંમતનગર સ્ટેશને પહોંચશે. ડેમુ ટ્રેનનું સપ્તાહમાં છ દિવસ સંચાલન થશે.

વિધાનસભા ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકોઃ 'આપે મને ઘણું આપ્યું છે પરંતુ હવે રાજીખુશીથી પક્ષ છોડુ છું'


અમદાવાદઃ આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ અને લોક કલાકાર વિજય સુવાળા પક્ષમાં જોડાયાના 4 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં આપને અલવિદા કહેવાનું મન બનાવી ચૂક્યા છે. આજે સાંજે અથવા આવતીકાલે વિજય સુવાળા પક્ષમાથી રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત પણ કરશે. વિજય સુવાળાએ abp અસ્મિતા સાથેની ખાસ વાતમાં જણાવ્યું કે, મારા વ્યવસાયના કારણે હું આમ આદમી પાર્ટીને સમય આપી શકતો ન હતો. આપે મને ઘણું આપ્યું છે, પરંતુ હવે રાજીખુશીથી પક્ષ છોડુ છું.

જોકે ભવિષ્યમાં તેઓ રાજકારણમાં આવશે, પરંતુ ક્યાં પક્ષનો ખેસ પહેરશે તે હાલ નક્કી ન હોવાનું પણ જણાવ્યું હતું. પોતે આપમાં જોડાયા બાદ અન્ય પક્ષોને લોક કલાકારનું મહત્વ સમજાયું, જેથી તમામ કલાકારોએ મારો આભાર માનવો જોઈએ તેવું પણ વિજય સુવાળાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ મને ઘણું આપ્યું છે. લોકોની સેવા કરવા માટે AAPમા જોડાયો હતો. પક્ષમાં સમય ન આપી શકતો હોવાથી છોડી રહ્યો છું. આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું, લોકસેવા નહિ. આજે અથવા કાલે પક્ષ છોડવા અંગેની સત્તાવાર જાહેરાત કરીશ. હું આપમાં જોડાયો પછી અન્ય પક્ષોને લોક કલાકારોનું મહત્વ સમજાયું. તમામ લોક કલાકારોએ મારો આભાર માનવો જોઈએ. ભવિષ્યમાં ક્યાં પક્ષમાં જોડાઈશ તે હાલ કેહવુ મુશ્કેલ છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget