શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

બ્રિટનથી એક જ મહિનામાં આટલા લોકો આવ્યા ગુજરાતમાં, તમામના થશે RT-PCR ટેસ્ટ

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે. આ નવો વાયરસ ઝડપથી ફેલાતો હોય અને વધારે ઘાતક હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક મહિનામાં બ્રિટનથી આવેલી કુલ ૭ ફ્લાઇટના આશરે ૧,૪૦૫ જેટલા મુસાફરોના પણ આરટી-પીસીઆર ટેસ્ટ રાજ્ય સરકાર કરશે. મુસાફરોની યાદી બનાવી જે તે જિલ્લાના અધિકારીઓને મોકલી ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે. આ યાદીમાં 200 જેટલા મુસાફરો અમદાવાદના હોવાનું જણાયું છે. બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે. આ નવો વાયરસ ઝડપથી ફેલાતો હોય અને વધારે ઘાતક હોવાનું સામે આવ્યું છે. મંગળવારે જ અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી આવેલી ફ્લાઇટના 270 લોકોમાંથી ૪ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તમામ લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા હતા અને તેઓને સાત દિવસના 'હોમ કર્વારન્ટાઇન' માં મોકલી અપાયા હતા. ભારતમાં આ નવા વાયરસનો પગપેસારો ન થાય તે માટે સરકાર એલર્ટ મોડ પર છે. આ મુદ્દાને ગંભીરતાથી લેતા ગુજરાત સરાકરે સાવચેતીના ભાગરૂપે બ્રિટનથી આવેલા મુસાફરોના ફરજિયાતપણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં છેલ્લા એક માસ દરમિયાન બ્રિટનથી આવેલી ૭ ફ્લાઇટના મુસાફરોનું લિસ્ટ તૈયાર કરી દેવાયું છે. અલગ અલગ જિલ્લાના આ મુસાફરો હોય જે તે જિલ્લાને આ મુસાફરોની યાદી મોકલી આપવામાં આવી છે અને તેમના આરોગ્યની તપાસ કરવા, કોરોનાના લક્ષણો જાણવા માટે સર્વેલન્સની ટીમો દોડાવાઇ છે. આ તમામ મુસાફરોનો સાવચેતીના ભાગરૂપે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. નવા પ્રકારના કોરોનાને ગુજરાતમાં ફેલાતો રોકવા માટે આ કવાયત હાથ ધરાઇ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget