શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી કયા-કયા સંતોને આમંત્રણ અપાયું? જાણો આ રહ્યું લિસ્ટ

અયોધ્યામાં પાંચ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા ગુજરાતમાંથી પણ કેટલાક સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે

અમદાવાદ: અયોધ્યામાં પાંચ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા ગુજરાતમાંથી પણ કેટલાક સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ આજે પ્રસ્થાન કરશે. આ સંતોમાં આણંદ સરસાના અવિચલદાસજી, પરમાત્માનંદજી, પ્રણામી સંત સંપ્રદાયના કૃષ્ણમણીજી મહારાજ, શંભુનાથજી મહારાજ, મહંત સ્વામી મહારાજ, માધવપ્રિયદાસજી, અખિલેશ્વરદાસજી મહારાજ ભૂમિપૂજન કાર્યક્રમ માટે જવાના છે. ગુજરાત વિશ્વ હિંદુ પરિષદ આ તમામ સંતોનું અભિવાદન કરી તેમનું પ્રસ્થાન કરાવશે. શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આમંત્રિત સંતશ્રીઓ મંગળવારે સવારે કર્ણાવતી એરપોર્ટ પરથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે. શ્રી અવિચલ દાસજી - સરસા, આણંદ શ્રી પરમાત્માનંદજી - રાજકોટ શ્રી કૃષ્ણમનીજી મહારાજ - પ્રણામી સંત સંપ્રદાય શ્રી શંભુનાથજી મહારાજ-ઝાંઝરકા શ્રી મહંત સ્વામીજી મહારાજ - અક્ષર પુરષોત્તમ શ્રી માધવપ્રિયદાસજી - છરોળી ગુરુકુલ શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ- કર્ણાવતી વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત દવારા પ.પૂ સંતશ્રીઓનું અભિવાદન કરી તેમનું પ્રસ્થાન કરાવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ઘાતકી હત્યાથી ખળભળાટ, દીકરીના લવ મેરેજની બબાલમાં પિતાની થઈ હત્યા, લોખંડની પાઇપના 36 ફટકા માર્યા
અમદાવાદમાં ઘાતકી હત્યાથી ખળભળાટ, દીકરીના લવ મેરેજની બબાલમાં પિતાની થઈ હત્યા, લોખંડની પાઇપના 36 ફટકા માર્યા
અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'

વિડિઓઝ

Tamil Nadu Election Results 202: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પાછળ
West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન!
West Bengal Election Results 2026: બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓને અપાયા નિર્દેશ
West Bengal Election Results 2026: ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પ્રથમ નિવેદન
Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
બંગાળમાં ભાજપની જીત વચ્ચે સંજય રાઉતનું નિવેદન, ‘એવું લાગે છે કે મોદી-શાહ રાષ્ટ્રીય સ્તરે પણ....’
બંગાળમાં ભાજપની જીત વચ્ચે સંજય રાઉતનું નિવેદન, ‘એવું લાગે છે કે મોદી-શાહ રાષ્ટ્રીય સ્તરે પણ....’
Embed widget