શોધખોળ કરો

કોરોનાના કેસ વધતા હવે અમદાવાદમાં આ સ્થળોએ રસીનો બીજો ડોઝ લીધો નહીં હોય તો પ્રવેશ નહીં મળે

મહત્વનું છે કે બુધવારે પણ જોધપુર વોર્ડમાં કોરોના (Corona Virus)ના પાંચ, ચાંદખેડા, ઈસનપુરમાં 4-4 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ લોકોને કોવિડ રસીકરણ કરાયું છે.

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના (Corona Virus)ના કેસમાં ઉછાળો આવ્યો છે. બુધવારે 16 બાદ ગુરુવારે પણ 14 કેસ નોંધાતા શહેરમાં 2 દિવસમાં 30 જેટલા કેસ નોંધાયા છે. શહેરમાં ગુરુવારે ચાંદખેડામાં પાંચ, ઘાટલોડિયામાં 3, ચાંદલડિયા, વેજલપુર અને જોધપુર વોર્ડમાં કોરોના (Corona Virus)નો નવો 1-1 કેસ નોંધાયો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં 1-1 કેસ મળી કુલ 14 કેસ નોંધાયા હતા. ઈસનપુર વોર્ડમાં આવેલા દેવકેસલ ફ્લેટ-1ના વીસ ફ્લેટના 85 લોકોને માઈક્રો કન્ટેઈમેંટમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં પાંચ મહિના પછી કોઈ વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે બુધવારે પણ જોધપુર વોર્ડમાં કોરોના (Corona Virus)ના પાંચ, ચાંદખેડા, ઈસનપુરમાં 4-4 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ લોકોને કોવિડ રસીકરણ કરાયું છે.

અમદાવાદમાં આજથી AMTS, બીઆરટીએસમાં કોવિડ વેક્સીનનો બીજો ડોઝ ન લીધો હોય તો તેમને પ્રવેશ નહીં મળે. બુધવારે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા કોર્પોરેશને સંક્રમણને નિયંત્રિત કરવા AMTS, BRTS ઉપરાંત કાંકરીયા લેકફ્રન્ટ,સાબરમતી રિવરફ્રન્ટ,સ્વિમિંગ પુલ,લાયબ્રેરી સાથે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જીમખાના, AMC હસ્તકની તમામ કચેરીઓ, સિવિક સેન્ટરોમાં વેકિસનનો બીજો ડોઝ લીધો નથી એવા તમામ લોકોને આ સ્થળોએ પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ સ્થળોએ પ્રવેશ મેળવવા માટે કોરોના (Corona Virus) વેકિસનના બંને ડોઝ લીધા હોવા અંગેનું પ્રમાણપત્ર બતાવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં હજુ પણ નવ લાખથી વધુ લોકોએ કોરોના (Corona Virus) વેકિસનનો બીજો ડોઝ લેવાનો હજુ બાકી છે.

શહેરના ઉત્તર ઝોનમાં  સૌથી વધુ ૧ લાખ ૬૦ હજાર ૧૯૨ લોકોએ હજુ સુધી કોરોના (Corona Virus) વેકિસનનો બીજો ડોઝ લીધો નથી. જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૭૯ હજાર ૧૦૫ લોકોને કોરોના (Corona Virus) વેકિસનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. આ તમામ લોકોને ઝડપી રસી લઈ લેવા માટે સમજાવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget