શોધખોળ કરો

BHAVNAGAR : ધોરણ-8ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો, વિદ્યાર્થીની સ્થિતિ નાજુક

Bhavnagar news : શનિવારે સામાજિક વિજ્ઞાનના પેપર દરમિયાન શાળામાં અભ્યાસ કરતાં જયપાલ નામના વિદ્યાર્થીને શિક્ષકે ઢીકા-પાટું વડે મારતા બાળક રડતો રડતો ઘરે પહોંચ્યો હતો.

BHAVNAGAR : ભાવનગરજિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા પ્રાથમિક શાળામાં સગીર વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા વિદ્યાર્થીની સ્થિતિ નાજુક બની છે.  શનિવારે સામાજિક વિજ્ઞાનના  પેપર દરમિયાન શાળામાં અભ્યાસ કરતાં જયપાલ નામના વિદ્યાર્થીને શિક્ષકે ઢીકા-પાટું વડે મારતા બાળક રડતો રડતો ઘરે પહોંચ્યો હતો અને માતા પિતાને આ અંગે ફરિયાદ કરતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  

ભોગ બનનાર બાળકના માતા-પિતાએ  આજે ન્યાય માટે ભાવનગરના ઉચ્ચ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શિક્ષક પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.  ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારતા ગ્રામજનોમાં  શિક્ષક પ્રત્યે ભારે રોષ ફેલાયો છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા પ્રાથમિક શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરતા જયપાલ શિયાળ નામના વિદ્યાર્થીને શાળામાં ફરજ બજાવતા મગનભાઈ નામના શિક્ષકે શાળાની અંદર જ ઢીંકા-પાટુ વડે  ઢોર માર માર્યો હતો બાદ જયપાલ રડતો રડતો ઘરે પહોંચ્યો અને સમગ્ર બાબતે તેમના માતા-પિતાને આ અંગે જણાવતા તેમના માતા-પિતા શાળાએ પહોંચ્યા હતા. જ્યાં શાળાના શિક્ષકે અને આચાર્યએ આ વાતનો ઇનકાર કરી બચાવ કર્યો હતો પરંતુ સવાલ એ છે કે શું સરકારી શાળાના આચાર્યએ નિયમોને નેવે મૂકી શા માટે વિદ્યાર્થીને મારવો જોઈએ? 

શિક્ષક દ્વારા વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારવાની ઘટનાને આજે 28 એપ્રિલે પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં ન તો શિક્ષક ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવી કે ન તો ગરીબ પરિવારના માતા-પિતાની અરજીકોઈ સાંભળી, જેથી આજે વિદ્યાર્થીને લઈ તેમના માતા-પિતા ભાવનગર ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

સમગ્ર મામલે નીચા કોટડા પ્રાથમિક શાળાના સરકારી આચાર્યને આ અંગે જાણકારી મેળવતા તેમને ઘટનાને નકારી હતી અને જણાવ્યું હતું કે શિક્ષકે તેમને ઢોરમાર માર્યો જ નથી, જયપાલ શિયાળ નામનો વિદ્યાર્થી ધોરણ-8 માં સામાજિક વિજ્ઞાનનું પેપર આપી રહ્યો હતો એ દરમિયાન શાળાના શિક્ષક મગનભાઈ ક્લાસમાં નિરીક્ષણ માટે પહોંચતા સગીર વિદ્યાર્થી ફ્રી બેઠો હતો એટલા માટે તેમને માત્ર ઠપકો આપ્યો હતો.

જોકે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ ફોન ઉપાડવા માટે પણ તસ્દી લીધી ન હતી, ત્યારે જયપાલ શિયાળના માતા-પિતા બનાવ બનતા દાઠા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારબાદ શિક્ષક પર કડક કાર્યવાહી કરવા માટે ભાવનગર ડીએસપી કચેરીએ લેખિતમાં રજૂઆત આપેલ છે, ત્યારે જોવાનું રહ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ અંગેની યોગ્ય તપાસ કરી હકીકત જાણી શિક્ષક પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Embed widget