શોધખોળ કરો

Bihar Politics: શું બિહારમાં નિશ્ચિત છે મહાગઠબંધનની વિદાય, RJDના મંત્રીઓએ પરત કરી સરકારી ગાડી

ઉલ્લેખનિય છે કે,કાલે સવારે 10 વાગ્યે JDU ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં  નીતિશ કુમાર  રાજીનામું આપશે, તેઓ રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમાર ફરી લેશે શપથ, તેઓ કાલે કાલે રાજભવનમાં  શપથ લઇ શકે છે.

પટના:બિહારના રાજકારણમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. દિલ્હીથી પટના સુધી પાર્ટીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તો બીજી તરફ હવે સમાચાર છે કે આરજેડી ક્વોટાના મંત્રીઓએ સરકારી વાહન પરત કર્યા છે.

બીજી તરફ  થોડા સમયમાં RJD ધારાસભ્યની દળની બેઠક ચાલી રહી છે.બેઠકમાં અત્યાર સુધીમાં 20 ધારાસભ્યો પહોંચ્યા છે. અત્યારે RJDના નેતાઓની લાલૂ યાદવ સાથે રાબડી નિવાસ પર બેઠક ચાલી રહી છે. બેઠકમાં અબ્દુલ સિદ્દીકી અને શ્યામ રજક હાજર રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે,કાલે સવારે 10 વાગ્યે JDU ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં  નીતિશ કુમાર  રાજીનામું આપશે, તેઓ રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમાર ફરી લેશે શપથ, તેઓ કાલે કાલે રાજભવનમાં  શપથ લઇ શકે છે. નવી સરકારમાં નવી સરકારમાં ભાજપના બે નાયબ મુખ્યમંત્રી બનશે.                 

NDAમાં પાછા ફરવા નીતીશ કેમ બેતાબ છે?

જેડીયુના આંતરિક સૂત્રોનું કહેવું છે કે નીતીશ મહાગઠબંધન (કોંગ્રેસ, આરજેડી, જેડીયુ અને ડાબેરી પક્ષોનું ગઠબંધન) અને વિપક્ષના ઈન્ડિયા એલાયન્સથી નાખુશ જણાય છે. જો કે તેનું મુખ્ય કારણ નીતિશ કુમાર વર્તમાન રાજકીય વ્યવસ્થામાં અસ્વસ્થતા અનુભવતા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુના ઓછામાં ઓછા સાત સાંસદો લોકસભા ચૂંટણી પહેલા ભાજપના સંપર્કમાં છે.

એનડીએના સામાજિક જોડાણને કારણે આ સાંસદો 2019માં જીત્યા હતા. હવે આ જેડીયુ નેતાઓને લાગે છે કે, આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે ગઠબંધનમાં આવા પરિણામો પ્રાપ્ત થશે નહીં. તેમજ પૂર્વ પાર્ટી ચીફ રાજીવ રંજન સિંહ સિવાય જેડીયુના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ ભાજપ સાથે ગઠબંધનની તરફેણમાં છે. નીતિશને લાગે છે કે જો તેઓ હવે પગલાં નહીં લે તો પાર્ટી તૂટી શકે છે.

જેડીયુએ 2019ની લોકસભા ચૂંટણીમાં 17માંથી 16 બેઠકો જીતી હતી. સર્વે બતાવી રહ્યા છે કે જેડીયુને આ વખતે એવા પરિણામો મળવાના નથી. નીતિશને લાગે છે કે જો તેણે વધુ સીટો જીતવી હોય તો પક્ષ બદલવો પડશે. તેઓ સારી રીતે જાણે છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમની સરકારની કલ્યાણકારી યોજનાઓના કારણે 2024માં ભાજપ જીતી શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget