શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રાજકારણ, ભાજપે કહ્યું, “પત્ની અથવા પુત્રને સોંપે સત્તા, આ રીતે ક્યાં સુધી ચાલશે”

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે બીમાર છે ત્યાં સુધી તેમણે મુખ્યમંત્રીની ખુરશી એવા વ્યક્તિને સોંપવી જોઈએ જેના પર તેઓ વિશ્વાસ કરતા હોય.

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે બીમાર છે ત્યાં સુધી તેમણે મુખ્યમંત્રીની ખુરશી એવા વ્યક્તિને સોંપવી જોઈએ જેના પર તેઓ વિશ્વાસ કરતા હોય.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ છેલ્લા 45 દિવસથી કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો નથી અને ન તો ઓફિસમાં આવી રહ્યા છે. વાસ્તવમાં, તેમને ભૂતકાળમાં ગળાનું ઓપરેશન થયું હતું,  મુખ્યમંત્રી દોઢ મહિનાથી વધુ સમય સુધી ઓફિસમાં ન આવ્યા બાદ મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમનો હવાલો અન્ય કોઈને સોંપવો જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન તેમની ગેરહાજરીને યોગ્ય ગણવામાં આવશે નહીં. પાટીલે વધુમાં કહ્યું કે જો ઉદ્ધવને કોંગ્રેસ અને એનસીપીમાં વિશ્વાસ ન હોય તો રાજ્ય મંત્રી અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેને હવાલો સોંપો. પાટીલે કહ્યું કે આવું કામ ક્યાં સુધી ચાલશે, કારણ કે મુખ્યમંત્રી વગર વહીવટ ચાલી શકે નહીં, દરેક કામ માટે સીએમની જરૂર છે. , આવી સ્થિતિમાં અન્ય કોઈએ આ ચાર્જ સોંપવો જોઈએ. પાટીલે કહ્યું કે, યોગ્ય રહેશે જો તે  આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવે.

આદિત્ય ઠાકરેએ જવાબ આપ્યો

, મુખ્યમંત્રી ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરેએ પાટીલના નિવેદનો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મારા પિતા સંપૂર્ણ સ્વસ્થ છે અને થોડા દિવસોમાં કામ પર પાછા આવશે. તેમણે પાટીલના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું હતું.

રામદાસ આઠવલેએ જવાબ આપ્યો

આ સાથે જ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ ચંદ્રકાંત પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો સીએમ ઉદ્ધવની તબિયત સારી નથી અને જો કોઈ બીજાને મુખ્યમંત્રી બનાવવો હોય તો દેવેન્દ્ર ફડણવીસને બનાવો. ભાજપ અને શિવસેનાની અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા અહી એકસાથે આવી શકે છે.

એનસીપીએ પાટિલ પર હુમલો કર્યો

અહીં ચંદ્રકાંત પાટીલના નિવેદન પર એનસીપી સાંસદ ફૌજિયા ખાને કહ્યું કે, પાટીલે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આખરે તેઓ કેવી રીતે નક્કી કરશે કે કોણ સીએમ બનશે કે કોણ નહીં? તે ઉદ્ધવની ઈચ્છા પર છે.

સર્વાઇકલ સ્પાઇન સર્જરી બાદ ઉદ્ધવ સ્વસ્થ થઈ રહ્યા છે

સીએમ ઉદ્ધવ ઠાકરે સર્વાઇકલ સ્પાઇન સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે, જેના માટે તેમને લગભગ 21 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. મંગળવારે, ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી અને સત્રની પૂર્વસંધ્યાએ ધારાસભ્યો ટી પાર્ટીમાં હાજર રહ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Embed widget