શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રાજકારણ, ભાજપે કહ્યું, “પત્ની અથવા પુત્રને સોંપે સત્તા, આ રીતે ક્યાં સુધી ચાલશે”

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે બીમાર છે ત્યાં સુધી તેમણે મુખ્યમંત્રીની ખુરશી એવા વ્યક્તિને સોંપવી જોઈએ જેના પર તેઓ વિશ્વાસ કરતા હોય.

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે બીમાર છે ત્યાં સુધી તેમણે મુખ્યમંત્રીની ખુરશી એવા વ્યક્તિને સોંપવી જોઈએ જેના પર તેઓ વિશ્વાસ કરતા હોય.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ છેલ્લા 45 દિવસથી કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો નથી અને ન તો ઓફિસમાં આવી રહ્યા છે. વાસ્તવમાં, તેમને ભૂતકાળમાં ગળાનું ઓપરેશન થયું હતું,  મુખ્યમંત્રી દોઢ મહિનાથી વધુ સમય સુધી ઓફિસમાં ન આવ્યા બાદ મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમનો હવાલો અન્ય કોઈને સોંપવો જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન તેમની ગેરહાજરીને યોગ્ય ગણવામાં આવશે નહીં. પાટીલે વધુમાં કહ્યું કે જો ઉદ્ધવને કોંગ્રેસ અને એનસીપીમાં વિશ્વાસ ન હોય તો રાજ્ય મંત્રી અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેને હવાલો સોંપો. પાટીલે કહ્યું કે આવું કામ ક્યાં સુધી ચાલશે, કારણ કે મુખ્યમંત્રી વગર વહીવટ ચાલી શકે નહીં, દરેક કામ માટે સીએમની જરૂર છે. , આવી સ્થિતિમાં અન્ય કોઈએ આ ચાર્જ સોંપવો જોઈએ. પાટીલે કહ્યું કે, યોગ્ય રહેશે જો તે  આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવે.

આદિત્ય ઠાકરેએ જવાબ આપ્યો

, મુખ્યમંત્રી ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરેએ પાટીલના નિવેદનો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મારા પિતા સંપૂર્ણ સ્વસ્થ છે અને થોડા દિવસોમાં કામ પર પાછા આવશે. તેમણે પાટીલના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું હતું.

રામદાસ આઠવલેએ જવાબ આપ્યો

આ સાથે જ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ ચંદ્રકાંત પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો સીએમ ઉદ્ધવની તબિયત સારી નથી અને જો કોઈ બીજાને મુખ્યમંત્રી બનાવવો હોય તો દેવેન્દ્ર ફડણવીસને બનાવો. ભાજપ અને શિવસેનાની અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા અહી એકસાથે આવી શકે છે.

એનસીપીએ પાટિલ પર હુમલો કર્યો

અહીં ચંદ્રકાંત પાટીલના નિવેદન પર એનસીપી સાંસદ ફૌજિયા ખાને કહ્યું કે, પાટીલે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આખરે તેઓ કેવી રીતે નક્કી કરશે કે કોણ સીએમ બનશે કે કોણ નહીં? તે ઉદ્ધવની ઈચ્છા પર છે.

સર્વાઇકલ સ્પાઇન સર્જરી બાદ ઉદ્ધવ સ્વસ્થ થઈ રહ્યા છે

સીએમ ઉદ્ધવ ઠાકરે સર્વાઇકલ સ્પાઇન સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે, જેના માટે તેમને લગભગ 21 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. મંગળવારે, ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી અને સત્રની પૂર્વસંધ્યાએ ધારાસભ્યો ટી પાર્ટીમાં હાજર રહ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget