શોધખોળ કરો

CNG Price Hike: ચાર દિવસમાં અદાણીએ CNGના ભાવમાં બીજી વખત વધારો કર્યો, જાણો હવે પ્રતિ કિલોએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે

આજના ભાવ વધારા બાદ હવે CNG વાહનચાલકોને પ્રતિ કિલો 87 રૂપિયા 38 પૈસા ચૂકવવા પડશે.

CNG Price Hike: અદાણી ગેસે છેલ્લા ચાર દિવસમાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. 2 ઓગસ્ટના રોજ કંપનીએ પ્રતિ કિલો સિએનજીના ભાવમાં 1 રૂપિયા 99 પૈસાનો વધારો કર્યો હતો. જે બાદ આજે ફરી એક વખત સીએનજીના ભાવમાં કંપનીએ વધારો કર્યો છે. આજે અદાણી ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયો 49 પૈસાનો ભાવ વધારો કર્યો છે. CNGના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાના કારણે વાહનચાલકોને ફટકો લાગી રહ્યો છે. આજના ભાવ વધારા બાદ હવે CNG વાહનચાલકોને પ્રતિ કિલો 87 રૂપિયા 38 પૈસા ચૂકવવા પડશે.

મુંબઈમાં પણ ભાવમાં થયો વધારો

મુંબઈ શહેર ગેસ વિતરક મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં ગઈકાલે પ્રતિ કિલો રૂ.6નો વધારો કર્યો છે. આ સાથે જ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ની કિંમતમાં તાત્કાલિક અસરથી યુનિટ દીઠ 4 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક મહિનામાં ભાવમાં આ બીજો વધારો છે.

એપ્રિલથી અત્યાર સુધીમાં ભાવમાં આ છઠ્ઠો વધારો છે

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે કુદરતી ગેસના ભાવમાં વધારો થતાં ભાવમાં વધારો થયો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી, સપ્લાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટરોએ વધતી કિંમતોને કારણે ઔદ્યોગિક પુરવઠો ઘટાડવાની ફરજ પડી હતી. આ વર્ષે એપ્રિલ પછી કિંમતમાં આ છઠ્ઠો વધારો છે.

એમજીએલએ નિવેદનમાં શું કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
Embed widget