શોધખોળ કરો

Adani Wilmar Share: અદાણી વિલ્મરના શેરમાં બે દિવસમાં 50 ટકાથી વધુનો ઉછાળો, જાણો કેમ

જો માર્કેટ એક્સપર્ટનું માનીએ તો અદાણી વિલ્મરમાં વધારો ચાલુ રહી શકે છે કારણ કે સ્ટોક હજુ મોંઘો થયો નથી.

Adani Wilmar Share New High: અદાણી વિલ્મરના શેરમાં ઉછાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સતત બીજા દિવસે શેરમાં 20 ટકાની ઉપલી સર્કિટ લાગી છે. ગુરુવારે સવારે, શેર રૂ. 356 પર ખૂલ્યો હતો, પરંતુ રોકાણકારો દ્વારા ભારે ખરીદીને કારણે શેર 20 ટકાના ઉછાળા સાથે રૂ. 386.25 પર પહોંચ્યો હતો. જે બાદ અપર સર્કિટ લાગતાં શેરમાં ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું.

મંગળવારે શેરબજારમાં અદાણી વિલ્મરનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું હતું. શેરનો ભાવ IPOની કિંમત રૂ. 230થી નીચે ગયો હતો. પરંતુ પ્રથમ દિવસે શેર 15 ટકાના વધારા સાથે બંધ થયો હતો. પરંતુ તે પછી બે દિવસ સુધી શેરમાં દરરોજ 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને અદાણી વિલ્મરે 67 ટકા વળતર આપ્યું છે.

જો માર્કેટ એક્સપર્ટનું માનીએ તો અદાણી વિલ્મરમાં વધારો ચાલુ રહી શકે છે કારણ કે સ્ટોક હજુ મોંઘો થયો નથી. નેસ્લે, બ્રિટાનિયા જેવી FMCG કંપનીઓ સાથે અર્નિંગ રેશિયો એટલે કે PE રેશિયો સાથેની કિંમતની સરખામણી કરીએ તો, અદાણી વિલ્મરનો સ્ટોક 38 ના PE પર મળી રહ્યો છે, જ્યારે નેસ્લેનો 81 થી વધુ અને બ્રિટાનિયાનો PE રેશિયો 55 પર મળી રહ્યો છે.

અદાણી વિલ્મરે IPO દ્વારા રૂ. 3600 કરોડ એકત્ર કર્યા છે. તમને જણાવી દઈએ કે IPOની પ્રાઇસ બેન્ડ 218 થી 230 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે IPOમાં સંપૂર્ણપણે નવો ઈશ્યુ જારી કરવામાં આવ્યો છે, પ્રમોટરે તેનો હિસ્સો વેચ્યો નથી.

ડિસ્ક્લેમર: (અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને નાણાંનું રોકાણ કરવાની અહીંથી સલાહ આપવામાં નથી આવતી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget