શોધખોળ કરો

RBIએ ગ્રાહકોને આપી ખાસ સુવિધા! આજથી બેંકના ખુલવાના સમયમાં થયો ફેરફાર, જાણો વિગતે

બેંક બંધના 4 દિવસ બાદ કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંકે બેંકો ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે, પરંતુ તેને બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Bank Opening Time have been Changed: જો તમે આજે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બેંક જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. આજથી તમને બેંકનું કામ પૂર્ણ કરવા માટે વધુ એક કલાકનો સમય મળશે. ભારતીય રિઝર્વ બેંકે 18 એપ્રિલથી બેંકો ખોલવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હવે બેંકો સવારે 9 વાગ્યે ખુલશે. જોકે, બેંકોના બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે હવે લોકો દિવસ દરમિયાન વધુ સમય સુધી બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકશે.

વાસ્તવમાં, કોરોના વાયરસ રોગચાળાને કારણે, બેંકો ખોલવાના કલાકો દિવસમાં ઘટાડી દેવામાં આવ્યા હતા. જે હવે ફરી સામાન્ય કરવામાં આવી રહી છે. આ નવી સુવિધા 18 એપ્રિલ 2022થી લાગુ કરવામાં આવશે.

બેંક બંધના 4 દિવસ બાદ કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંકે બેંકો ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે, પરંતુ તેને બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેંકો તેમના સમય એટલે કે 5 વાગ્યે બંધ થસે. આ સાથે ગ્રાહકોને બેંકમાં કામ કરવા માટે વધુ એક કલાકનો સમય મળશે. RBIનો આ નવો નિયમ ભારતીય સ્ટેટ બેંક સહિત 7 સરકારી અને 20 ખાનગી બેંકો પર લાગુ થશે.

આ ટ્રાન્ઝેક્શન ટૂંક સમયમાં ATMથી શરૂ થશે

RBI એ ATM ટ્રાન્ઝેક્શનની સુવિધામાં પણ મોટા ફેરફારો કર્યા છે. હવે ગ્રાહકોને એટીએમ કાર્ડ વગર એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવાની સુવિધા મળશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનનો લાભ એટીએમ દ્વારા મળશે.

હવે ગ્રાહકો UPI દ્વારા પણ ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકશે. રિઝર્વ બેંકનું માનવું છે કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધાથી છેતરપિંડીની ઘટનાઓમાં ઘટાડો થશે. આ સાથે જો કોઈ વ્યક્તિ પોતાનું એટીએમ કાર્ડ ઘરે ભૂલી જાય છે, તો આવી સ્થિતિમાં પણ તે પૈસા ઉપાડી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget