શોધખોળ કરો

RBIએ ગ્રાહકોને આપી ખાસ સુવિધા! આજથી બેંકના ખુલવાના સમયમાં થયો ફેરફાર, જાણો વિગતે

બેંક બંધના 4 દિવસ બાદ કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંકે બેંકો ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે, પરંતુ તેને બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Bank Opening Time have been Changed: જો તમે આજે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બેંક જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. આજથી તમને બેંકનું કામ પૂર્ણ કરવા માટે વધુ એક કલાકનો સમય મળશે. ભારતીય રિઝર્વ બેંકે 18 એપ્રિલથી બેંકો ખોલવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. હવે બેંકો સવારે 9 વાગ્યે ખુલશે. જોકે, બેંકોના બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે હવે લોકો દિવસ દરમિયાન વધુ સમય સુધી બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકશે.

વાસ્તવમાં, કોરોના વાયરસ રોગચાળાને કારણે, બેંકો ખોલવાના કલાકો દિવસમાં ઘટાડી દેવામાં આવ્યા હતા. જે હવે ફરી સામાન્ય કરવામાં આવી રહી છે. આ નવી સુવિધા 18 એપ્રિલ 2022થી લાગુ કરવામાં આવશે.

બેંક બંધના 4 દિવસ બાદ કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંકે બેંકો ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે, પરંતુ તેને બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેંકો તેમના સમય એટલે કે 5 વાગ્યે બંધ થસે. આ સાથે ગ્રાહકોને બેંકમાં કામ કરવા માટે વધુ એક કલાકનો સમય મળશે. RBIનો આ નવો નિયમ ભારતીય સ્ટેટ બેંક સહિત 7 સરકારી અને 20 ખાનગી બેંકો પર લાગુ થશે.

આ ટ્રાન્ઝેક્શન ટૂંક સમયમાં ATMથી શરૂ થશે

RBI એ ATM ટ્રાન્ઝેક્શનની સુવિધામાં પણ મોટા ફેરફારો કર્યા છે. હવે ગ્રાહકોને એટીએમ કાર્ડ વગર એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવાની સુવિધા મળશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનનો લાભ એટીએમ દ્વારા મળશે.

હવે ગ્રાહકો UPI દ્વારા પણ ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકશે. રિઝર્વ બેંકનું માનવું છે કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધાથી છેતરપિંડીની ઘટનાઓમાં ઘટાડો થશે. આ સાથે જો કોઈ વ્યક્તિ પોતાનું એટીએમ કાર્ડ ઘરે ભૂલી જાય છે, તો આવી સ્થિતિમાં પણ તે પૈસા ઉપાડી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget