શોધખોળ કરો

ઓગસ્ટથી આ બેન્કોમાં હવે કેટલું રાખવું પડશે મિનિમમ બેલેન્સ? ડિપોઝિટ અને વિડ્રોઅલ પર કેટલા રૂપિયા લાગશે ચાર્જ? જાણો વિગત

પહેલી ઓગસ્ટથી દેશમાં કેટલીક બેન્કો લેવડ-દેવડના નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે. જેની સીધી અસર તમારા પર પડશે.

નવી દિલ્હી: પહેલી ઓગસ્ટથી દેશમાં કેટલીક બેન્કો લેવડ-દેવડના નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે. જેની સીધી અસર તમારા પર પડશે. એક્સિસ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્, કોટક મહિન્દ્રા બેન્ક, આરબીએલ બેન્ક ઓગસ્ટથી ટ્રાઝેક્શનના નિયમોમાં ફેરફાર કરશે. જેમાંથી કેટલીક બેન્કો પૈસા ઉપાડવા અને જમા કરવા પર પણ ચાર્જ વસૂલશે, તો મિનિમમ બેલેન્સ પણ વધારવાની તૈયારીમાં છે. Axis બેન્કના ગ્રાહકો માટે પ્રતિ ECS ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા આપવા પડશે. પહેલા કોઈ ચાર્જ નહોતો. એક સીમા કરતા વધારે લોકરના એક્સેસ પર પણ ચાર્જ લેવાનું શરૂ કરવામાં આવ્યો છે. બેન્કે પ્રતિ બંડલ 100 રૂપિયાની કેશ હેન્ડલિંગ ફિ પણ વસૂલશે. કોટક મહિન્દ્રા બેન્કે સેવિંગ્સ અને કોર્પોરેટર સેલેરી એકાઉન્ટ હોલ્ડરોને દર મહીને પાંચ ફ્રી ટ્રાંઝેક્શન બાદ દર કેશ વિદ્ડ્રોલ પર 20 રૂપિયા ડેબિટ કાર્ડ-એટીએમ ચાર્જ આપવો પડશે. મેટ્રો અને શહેરી વિસ્તારોમાં રહેતા બેંક ઓફ મહારાષ્ટ્રના બચત ખાતાધારકોએ હવે પોતાના અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું પડશે. બેન્કે આ વિસ્તારોમાં તેને વધારીને હવે રૂપિયા 2,000 કરી દીધાં છે. અત્યાર સુધી 1500 રૂપિયા ખાતામાં જાળવવાના રહેતા હતા. ખાતામાં આનાથી ઓછું બેલેન્સ રહ્યું તો મેટ્રો અને શહેરી વિસ્તારોમાં 75 રૂપિયાની પેનલ્ટી લાગશે. અર્ધશહેરી વિસ્તારની શાખાઓમાં 50 રૂપિયા અને ગ્રામીણ શાખાઓમાં 20 રૂપિયાની પેનલ્ટી લાગશે.ૉ આ રીતે નોન-ફાઈનેન્શિય ટ્રાઝેક્શન માટે 8.5 રૂપિયા લેવામાં આવશે. પર્યાપ્ત બેલેન્સ ન હોવા પર મર્ચન્ટ આઉટલેટ અથવા વેબસાઈટ કે એટીએમ પર ફેલ્ડ ટ્રાન્ઝેક્શન માટ 25 રૂપિયા ફી વસૂલવામાં આવશે. કોટક મહિન્દ્રા બેન્ક મિનિમમ બેલેન્સ નહી જાળવવા પર પેનલ્ટી લેશે. જે ખાતાની કેટેગરી પર નિર્ભર કરશે. તે સિવાય દર ચાર ટ્રાન્ઝેક્શન બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન 100 રૂપિયાની વિડ્રોઅલ ફીસ લેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget