શોધખોળ કરો

Budget 2019: મધ્યમ વર્ગને બમ્બર ગિફ્ટ, 5 લાખ ઇનકમ ટેક્સ ફ્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી પીયૂષ ગોયલ આજે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરેલા આ બજેટમાં ટેક્સમાં મોટી રાહત આપી છે. 5 લાખ સુધીની આવક ધરાવનારને કોઈ ટેક્સ આપવો નહિ પડે, અત્યાર સુધી 2.5 લાખ સુધીની આવક પર ટેક્સમાં છૂટ હતી. જો કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. LIVE અપડેટ્સ
  • સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું: પીયૂષ ગોયલ
  • જો 6.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરના 80સી અંતર્ગત રોકાણ કરશે તો કોઈ ટેક્સ આપવો નહીં પડેઃ પીયૂષ ગોયલ
  • ટેક્સ છૂટની જાહેરાત બાદ લોકસભામાં મોદી-મોદીના નારા લાગ્યા.
  • 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર હવે કોઈ ટેક્સ નહીં.
  • બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી પરંતુ ચૂંટણી વર્ષમાં મધ્યમ વર્ગને કોઈ રાહત આપવામાં આવી નથી. નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી.
  • પીયૂષ ગોયલે કહ્યું કે, દેશ આગામી પાંચ વર્ષમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને આવનારા 8 વર્ષોમાં અમારી અર્થવ્યવસ્થા 10 ટ્રિલિયન ડોલરની હશે.
  • 10 વર્ષનું વિઝન રજૂ કરી રહ્યા છે પીયૂષ ગોયલ, કહ્યું- દરેક ક્ષેત્રમાં થશે મોટા ફેરફાર.
  • નોટબંધી બાદ 1 કરોડ લોકોએ પ્રથમ વખત ટેક્સ ફાઈલ કર્યોઃ પીયૂષ ગોયલ
  • અમારી સરકાર કાળાનાણાંને દેશમાં  બહાર લાવીને જ દમ લેશે, નોટબંધીથી 1.36 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યોઃ પીયૂષ ગોયલ
  • મિડલ ક્લાસની આશા પર પાણી ફરી વળ્યું. ચૂંટણી વર્ષમાં ઇનકમ ટેક્સ પર કોઈ નવી છૂટ ન મળી, સરકારે ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કર્યો.
  • GSTમાં સતત ઘટાડાને કારણે ઉપભોક્તાઓને 80 હજાર કરોડ રૂપિયાની રાહત, રોજીંદી ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ પર માત્ર 0થી 5 ટકા ટેક્સઃ પીયૂષ ગોયલ
  • ઘર ખરીદનારાઓ પર જીએસટીનો ભાર ઓછો કરવાનો પ્રયત્ન, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ કરશે વિચારઃ પીયૂષ ગોયલ
  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 15.56 કરોડ લાભાર્થિઓને 7.23 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવીઃ પીયૂષ ગોયલ
  • ટેક્સપેયર માટે અમે ટેક્સ ફાઈલિંગ સરળ બનાવ્યું, ટેક્સ કલેક્શન વધીને 12 લાખ કરોડ થયું. હું ઇમાનદાર ટેક્સપેયરનો આભાર માનું છું: પીયૂષ ગોયલ
  • 34 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા, આધારથી વચેટીયાઓ હટાવાયાઃ પીયૂષ ગોયલ
  • ’ડીબીટી’ સ્કીમ સરકારની ગેમચેન્જર યોજના, વચેટીયાઓનું રાજ ખત્મ થયુંઃ પીયૂષ ગોયલ
  • આગામી 5 વર્ષમાં અમે એક લાખ ડિજિટલ વિલેજ બનાવીશું: પીયૂષ ગોયલ
  • વિતેલા 5 વર્ષોમાં મોબાઈલ ડેટા ખર્ચ 50 ગણો વધ્યો, મોબાઈલ ડેટા ભારતમાં વિશ્વમાં સૌથી સસ્તોઃ પીયૂષ ગોયલ
  • તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશેઃ પીયૂષ ગોયલ
  • રેલવે યાત્રા સુરક્ષિત, બ્રોડગેજ પર તમામ માનવરહિત ક્રોસિંગ ખત્મ કર્યાઃ પીયૂષ ગોયલ
  • હાઈવે નિર્માણ ભારતમાં સૌથી ઝડપી, દરરોજ 27 કિલોમીટર હાઈવેનું નિર્માણઃ પીયૂષ ગોયલ
  • સંરક્ષણ બજેટ વધારીને 3 લાખ કરોડ રૂપિયાથી વધારે કર્યું: પીયૂષ ગોયલ
  • ગાયો માટે રાષ્ટ્રીય કામધેનુ યોજનાને મંજૂરી. નાના ખેડૂતોને 500 રૂપિયા આપવામાં આવશે.
  • ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ ગેસ કનેક્શન ફાળવવાનો ટાર્ગેટ, 6 કરોડ પરિવારને મલી ચૂક્યા છે કનેક્શનઃ પીયૂષ ગોયલ
  • ઓછી આવક ધરાવનાર કામદારને ગેરેન્ટેડ પેંશન આપશે સરકાર, 100 રૂપિયા પ્રિત મહીના યોગદાન પર 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા પ્રતિ માસ પેંશન આપવાની વ્યવસ્થા.
  • પીએમ શ્રમયોગી માનધન યોજનાની જાહેરાત, 15 હજાર રૂપિયા સુધીની આવક ધરાવનાર 10 કરોડ કામદારોને યોજનાનો લાભ મળશેઃ પીયૂષ ગોયલ
  • શ્રમિકોના મોત થવા પર હવે 2.5 લાખની જગ્યાએ 6 લાખ રૂપિયા વળતર મળશે: પીયૂષ ગોયલ
  • ગ્રેચ્યુએટીની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી: પીયૂષ ગોયલ
  • શ્રમિકોનું  બોનસ વધારીને 7 હજાર રૂપિયા, 21 હજાર રૂપિયા સુધીના પગારધારકોને મળશે બોનસ: પીયૂષ ગોયલ
  • પશુપાલન અને મત્સ્ય પાલન પર 2 ટકા વ્યાજ છૂટ મળશે: પીયૂષ ગોયલ
  • પીએમ કૃષિ યોજના સહાય યોજનાની જાહેરાત. 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ 6000 રૂપિયામાં આપવામાં આવશે: પીયૂષ ગોયલ
  • બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા કરવામાં આવ્યા છે. 2008થી 2014 સુધીમાં સરકારી બેન્કોની એનપીએ મોટા પ્રમાણમાં વધી હતી: પીયૂષ ગોયલ
  • અમારી સરકારે મોંઘવારી ઓછી કરી. અમે મોંઘવારી દર 4.6 ટકા સુધી લઈ આવ્યા. અન્ય કોઈ પણ સરકારના કાર્યકાળની સરખામણીમાં સૌથી ઓછો દર. ડિસેમ્બર 2018માં માત્ર 2.19 ટકા મોઘવારી દર હતો: પીયૂષ ગોયલ
  • અમારી સરકારે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ચલાવી: પીયૂષ ગોયલ
  • 2022 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનો ટાર્ગટે: પીયૂષ ગોયલ
  • રાજ્યોને પહેલા કરતાં વધારે રૂપિયા મળી રહ્યા છે અને પહેલાથી 10 ટકા વધારે રૂપિયા આપવામાં આવીરહ્યા છે. અમે સરકારની ખોટ 6 ટકાથી ઘટાડીને 2.5 સુધી લાવ્યા: પીયૂષ ગોયલ
  • નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે અરૂણ જેટલીના ઝડપથી સ્વસ્થ્ય થવાની શુભેચ્છા પાઠવી.
  • નાણામંત્રી પીયૂષ ગોયલે બજેટ ભાષણ વાચવાનું શરૂ કર્યું.
  • થોડી વારમાં નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટ રજૂ કરશે.
  • કેન્દ્રિય કૃષિ પ્રધાનનો દાવો, ખેડૂતોને સમર્પિત હશે બજેટ.
  • કેન્દ્રિય કેબિનેટ બેઠક શરૂ.
  • બજેટ બ્રીફકેટ સાથે નાણામંત્રી પીયૂષ ગોયલ સંસદ પહોંચ્યા. 11 કલાકે પીયૂષ ગોયલ બજેટ રજૂ કરશે.
  • રાષ્ટ્રપતિએ બજેટને ઔપચારિક મંજૂરી આપી. નાણામંત્રી પીયૂષ ગોયલ રાષ્ટ્રપતિ ભવનથી નીકળીને સંસદ ભવન જવા રવાના થયા.
  • નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટ સૂટકેસ લઈને રાષ્ટ્રપતિને મળવા માટે રવાના થયા. સવારે 9.55 કલાકે સંસદ ભવન પહોંચશે.
  • ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બજેટ દસ્તાવેજ સંસદ પરિસરમાં પહોંચ્યા. નાણામંત્રી પીયૂષ ગોયલ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થયા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લેબગ્રોન ડાયમંડના વેપારીનું પાંચ કરોડનું ઉઠામણું, મહિધરપુરા બજારની ઓફિસ બંધ કરી વેપારી ફરારIFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણIFFCO Elections: જયેશ રાદડિયા મન્ડેડ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું બીજું જૂથ મેદાનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
Embed widget