શોધખોળ કરો

Indian Railway Rules:ટ્રેનમાં ભૂલથી પણ ન લઈ જાવ આ વસ્તુઓ, નહીં તો થઈ શકે છે 3 વર્ષની જેલ

Indian Railway Rules: ભારતીય રેલ્વેએ આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તેથી જ રેલવેને ભારતની લાઈફલાઈન માનવામાં આવે છે.

Indian Railway Rules: ભારતીય રેલ્વેએ આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તેથી જ રેલવેને ભારતની લાઈફલાઈન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે. આ તેમને સુખદ અને સુરક્ષિત મુસાફરી કરવામાં મદદ કરે છે. શું તમે જાણો છો કે ટ્રેનમાં કેટલીક વસ્તુઓ લઈ જવાની સંપૂર્ણ મનાઈ છે. આ વસ્તુઓ સાથે મુસાફરી કરવા બદલ તમને દંડ પણ થઈ શકે છે અને સાથે સાથે તમને જેલ પણ થઈ શકે છે.

 

રેલવેએ મુસાફરોને આપી ચેતવણી 
પશ્ચિમ રેલવેએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને મુસાફરોને સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની જ્વલનશીલ સામગ્રી એટલે કે ટ્રેનમાં આગ લાગી શકે તેવી વસ્તુઓ સાથે મુસાફરી ન કરવી. જો આમ કરતા કોઈ મુસાફર પકડાશે તો રેલવે તેમના પર દંડ લગાવી શકે છે. આ સાથે તેને જેલ અથવા બંને સજા થઈ શકે છે. રેલ્વેના ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, કેરોસીન, પેટ્રોલ, ફટાકડા અને ગેસ સિલિન્ડર વગેરે જેવી જ્વલનશીલ સામગ્રી સાથે ન લઈ જવી અથવા ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈને પણ જ્વલનશીલ સામગ્રી લઈ જવાની મંજૂરી આપવી એ શિક્ષાપાત્ર ગુનો છે.

રેલવે કરી શકે છે  આ કાર્યવાહી
તમને જણાવી દઈએ કે ટ્રેન અથવા રેલવે પરિસરમાં કોઈપણ પ્રકારની જ્વલનશીલ સામગ્રી લાવવાની સખત મનાઈ હોય છે. જો તમે ટ્રેનમાં કોઈપણ પ્રકારનો જ્વલનશીલ પદાર્થ લઈ જાઓ છો, તો રેલવે તમારી વિરુદ્ધ રેલવે એક્ટ, 1989ની કલમ 164 હેઠળ કાર્યવાહી કરી શકે છે. જો આમ કરતા પકડાય તો મુસાફરને 3 વર્ષ સુધીની જેલ અથવા 1,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

રેલવે પરિસરમાં આ વસ્તુઓ લઈ જવા પર છે પ્રતિબંધ
ટ્રેનમાં સૂકું ઘાસ, ગેસ સિલિન્ડર, ફટાકડા, પેટ્રોલ,માચીસ, કેરોસીન વગેરે લઈ જવાની મનાઈ છે. આ સાથે ટ્રેનમાં ધૂમ્રપાન પર પણ પ્રતિબંધ છે. જો આમ કરતા પકડાય તો તમને 3 વર્ષની જેલ અને દંડ અથવા બંને થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
માતાના નામે પોસ્ટની આ સ્કીમમાં મહિને 4000 રુપિયાનું રોકાણ કરો તો મેચ્યોરિટી પર કેટલા મળે ?
માતાના નામે પોસ્ટની આ સ્કીમમાં મહિને 4000 રુપિયાનું રોકાણ કરો તો મેચ્યોરિટી પર કેટલા મળે ?
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
8th pay: 8મું પગાર પંચ લાગુ થાય ત્યાં સુધી DA વધશે કે નહીં, ક્યારથી લાગુ થશે, જાણો તમામ જાણકારી 
8th pay: 8મું પગાર પંચ લાગુ થાય ત્યાં સુધી DA વધશે કે નહીં, ક્યારથી લાગુ થશે, જાણો તમામ જાણકારી 
Embed widget