શોધખોળ કરો

Crypto : ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરનારાઓ સાવધાન! મોદી સરકારે લીધો મોટો નિર્ણય

વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો અને ફિયાટ ચલણ વચ્ચેનું વિનિમય, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોના એક અથવા વધુ સ્વરૂપો વચ્ચેનું વિનિમય અને ડિજિટલ અસ્કયામતોનું ટ્રાન્સફર મની લોન્ડરિંગના કાયદા હેઠળ આવરી લેવાશે.

Money Laundering Rules : ભારતના મની લોન્ડરિંગ કાયદા હવે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ પર પણ લાગુ થશે. 7 માર્ચે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો અને ફિયાટ ચલણ વચ્ચેનું વિનિમય, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોના એક અથવા વધુ સ્વરૂપો વચ્ચેનું વિનિમય અને ડિજિટલ અસ્કયામતોનું ટ્રાન્સફર મની લોન્ડરિંગના કાયદા હેઠળ આવરી લેવામાં આવશે.

શું લેવાયો નિર્ણય?

નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોને હોલ્ડિંગ કે તેનો ઉપયોગ કરવો અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સની ઓફર અને વેચાણ સંબંધિત નાણાકીય સેવાઓમાં ભાગીદારી પણ આ હેઠળ આવરી લેવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ અને નિયમો હજુ પણ ફાઇનલ થયા નથી. જોકે, ભારતીય રિઝર્વ બેંકે તેના ઉપયોગ અંગે લોકોને ઘણી વખત ચેતવણી આપી છે. આરબીઆઈએ કહ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તે નકલી સ્કીમ સમાન છે. એકવાર ક્રિપ્ટોકરન્સી પર મની લોન્ડરિંગનો નિયમ લાગુ થઈ જાય પછી વહીવટીતંત્ર દેશની સરહદોની બહાર આ સંપત્તિઓના ટ્રાન્સફર પર નજર રાખી શકશે.

રોઇટર્સના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર જે G-20 ફોરમનું પણ નેતૃત્વ કરી રહી છે, ક્રિપ્ટોકરન્સી દ્વારા ઉભા થતા જોખમોનો સામનો કરવા માટે વૈશ્વિક સર્વસંમતિ બનાવવાનો સતત પ્રયાસ કરી રહી છે.

ક્રિપ્ટોકરન્સી શું છે?

ક્રિપ્ટોકરન્સી કંઈક અલગ નથી પરંતુ ડિજિટલ કરન્સી છે. ક્રિપ્ટોગ્રાફી આ ડિજિટલ કરન્સીને સુરક્ષિત કરે છે, તેથી તેને ક્રિપ્ટોકરન્સી નામ આપવામાં આવ્યું છે. ક્રિપ્ટોગ્રાફી વિશે વાત કરીએ તો તે ડેટાને એવી રીતે સ્ટોર અને ટ્રાન્સમિટ કરવાનો છે કે જેમના માટે તે બનાવવામાં આવ્યો છે તે લોકો જ તેને વાંચી શકે. ક્રિપ્ટોગ્રાફી દ્વારા ડેટાને ચોરીથી સુરક્ષિત કરવામાં આવે છે. તેનો ઉપયોગ યુઝર ઓથેન્ટિકેશન માટે પણ થઈ શકે છે.

હવે ક્રિપ્ટોકરન્સીમાં થતા વ્યવહારને સમજીએ. ડિજીટલ કરન્સીની લેવડદેવડ વોલેટ દ્વારા થાય છે. જેમ સામાન્ય બેંક ખાતામાં થાય છે તે રીતે. જો કે, આ બાબતે વોલેટ નિયંત્રણમાં રહે છે.

કેન્દ્ર સરકારે તમામ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી

કેન્દ્ર સરકારે તમામ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી છે. સરકાર આ મામલે શિયાળુ સત્રમાં વિધેયક લાવશે. જેમાં થોડી છૂટછાટ પણ મળી શકે છે. RBIએ ડિજિટલ કરન્સી માટે ફ્રેમ વર્ક બનાવવાની પણ માંગ કરી છે. આ બિલ સંસદમાં પસાર કરાશે તો બીકોઇં જેવી કરન્સીમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Prayagraj Mahakumbh Stampede: CM Yogi :મહાકુંભમાં દુર્ઘટનાને લઈને CM યોગીનું સૌથી મોટું નિવેદનKutch: ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર Watch VideoMahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છેPrayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Embed widget