શોધખોળ કરો

Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ

Mahakumbh Stampede:મહાકુંભમાં બુધવારની રાત્રે દોઢ વાગ્યે અચાનક નાસભાગ મચી જતાં 10 લોકોના મોતના અહેવાલ મળી રહ્યાં છે. આ સ્થિતિમાં ગુજરાતી શ્રદ્ધાળુની સ્થિતિ શું છે જાણીએ

Mahakumbh Stampede: આજે મૌની અમાસ હોવાથી આજના અમૃત સ્નાનનું વિશેષ મહત્વ છે. તેથી કરોડોની સંખ્યામાં સંગમ ઘાટ તરફ ભીડ ઉમટી હતી, આ દરમિયાન કેટલીક મહિલાઓ ભીડમાં શ્વાસ રૂંધાવાથી બેભાન થઇ ગઇ હતી જેના લઇને લોકો બેરેકેટ તોડીને આગળ વધ્યાં. આ ભીડ ઘાટ પર બેઠેલા લોકો પર ધસી આવી હતી જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં 10થી વધુ લોકાના મૃત્યુની આશંકા છે તો કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાબડતોબ સારવાર મળી રહે માટે હોસ્પિટલ લઇ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,

ઉલ્લેખનિય છે કે,  મહાકુંભના મેળામાં દેશ વિદેશી શ્રદ્ધાળુ આવી રહ્યાં છે. દરેક રાજ્યમાંથી ભાવિકો અહીં પહોંચી રહ્યાં છે.  મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ મહાકુંભનો લાભ લેવા પહોંચ્યાં છે. આવી સ્થિતિમાં રાહતના સમાચાર એ છે કે, તમામ ગુજરાતીઓ સહી સલામત છે.  ગુજરાતી યાત્રિઓ ઈજાગ્રસ્ત હોવાના કોઈ અહેવાલ મળ્યાં નથી. સંવાદાતાના અહેવાલ મુજબ તમામ ગુજરાતીઓ ગુજરાતી પેવેલિયનમાં તમામ ગુજરાતીઓ સલામત છે.

હાલ મહાકુંભમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.  મેનેજમેન્ટ ભીડ ઓછી કરવાનો પ્રયાસ  કરી રહી છે. આ માટે ખાસ NDRFના જવાનોને  તૈનાત કરવામાં આવ્યાં છે. નોંધનિય છે કે, આ જે મૌની અમાસ હોવાથી સ્નાનનું વિશેષ મહત્વ છે. આજે અમૃત સ્નાનું અનેકગણું મહત્વ છે. જેથી અખાડા ભીડ ઓછી થવાની રાહ જોઇ રહ્યાં છે. મહાનિર્વાણી અને અટલ અખાડા પહેલા  અમૃત સ્નાન કરશે. 10 વાગ્યા પછી અમૃત સ્નાનની તૈયારી શરૂ થશે. નોંધનિય છે કે, રાત્રે બનેલી દુર્ઘટનાના કારણે અખાડાએ મૌની અમાસનું સ્નાન રદ્દ કર્યું હતુ જોકે આજના સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી 10 વાગ્યા બાદ ભીડ ઓછી થતાં અમૃત સ્નાન કરવાનું નિર્ણય લેવાયો છે.          

 

 

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget