શોધખોળ કરો

Dell Layoffs: ડેલમાં મોટી છટણીની જાહેરાત, અનેક મોટા અધિકારી સહિત 12000થી વધુ કર્મચારીની જશે નોકરી

Tech Layoffs: રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ડેલે છટણી અંગે તેના સ્ટાફને સૂચના આપી દીધી છે. આ છટણીનો સૌથી વધુ માર સેલ્સ ટીમ પર પડવાનો છે.

Dell Layoff: ટેક ઇન્ડસ્ટ્રીમાં છટણીનું પ્રમાણ વધતું જાય છે. ઇન્ટેલ (Intel) બાદ હવે વિશ્વની જાણીતી કમ્પ્યુટર નિર્માતા કંપની ડેલ (Dell)એ પણ મોટા પાયે છટણીની જાહેરાત કરી છે. આ છટણીની અસર સમગ્ર વિશ્વ પર પડશે. ડેલ લગભગ 10 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે. જેના કારણે તેના કર્મચારીઓની સંખ્યામાં લગભગ 12,500નો ઘટાડો થશે. આ છટણીની સૌથી વધુ અસર તેના વેચાણ વિભાગ પર પડશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નિર્ણયની ખરાબ અસર કંપનીના ઘણા મોટા અધિકારીઓ પર પણ પડી છે.

વેચાણ ટીમ પર પડશે માર, એઆઈ પર આપવામાં આવશે ધ્યાન બિઝનેસ ઇન્સાઇડરના રિપોર્ટ અનુસાર, ડેલે છટણીની આ યોજના વિશે કર્મચારીઓને આંતરિક મેમો દ્વારા જાણ કરી દીધી છે. કંપનીએ જણાવ્યું છે કે તે તેની વેચાણ ટીમમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) આધારિત વેચાણ એકમ પણ બનાવવામાં આવશે. કંપની એઆઈ પર ફોકસ વધારવા માંગે છે. જો કે, કંપનીએ છટણીની ચોક્કસ સંખ્યા વિશે માહિતી આપી નથી. પરંતુ, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 ટકાથી વધુ કર્મચારીઓ તેના શિકાર બનશે.

ગ્લોબલ સેલ્સ મોડર્નાઇઝેશન સ્કીમ પર કામ કરી રહી છે ડેલ  રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આંતરિક મેમો ડેલના સિનિયર એક્ઝિક્યુટિવ બિલ સ્કેનલ (Bill Scannell) અને જ્હોન બાયર્ન (John Byrne) દ્વારા મોકલવામાં આવ્યો છે. તેને ગ્લોબલ સેલ્સ મોડર્નાઇઝેશન અપડેટનું નામ આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમે અમારા બિઝનેસને નવી દિશા આપવા વિશે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. મેનેજમેન્ટને રીસ્ટ્રક્ચર કરવા અને રોકાણની પ્રાથમિકતાઓ પણ બદલાઈ રહી છે. આપણે આપણા વેચાણ વિશે ફરીથી વિચારવાની જરૂર છે.   મેનેજર, ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ જેવા મોટા પદ પર બેઠેલા લોકો પર ગિરી ગાજ  ડેલના વેચાણ વિભાગના ઘણા કર્મચારીઓનો દાવો છે કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના ઘણા જાણકારો પણ છટણીના શિકાર થયા છે. આ છટણીની સૌથી વધુ અસર મેનેજર, ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ જેવા મોટા પદ પર બેઠેલા લોકો પર પડી છે. આમાંથી કેટલાક તો 20 વર્ષથી પણ વધુ સમયથી કંપની સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત માર્કેટિંગ અને ઓપરેશન્સ ટીમ પણ છટણીની શિકાર થઈ છે. હવે એક મેનેજર પાસે ઓછામાં ઓછા 15 લોકોની ટીમ છે.

આ પણ વાંચોઃ

એમેઝોનના ભારત હેડ મનીષ તિવારીએ રાજીનામું આપ્યું, જાણો શું છે કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget