શોધખોળ કરો

Dussehra 2023: વિજયાદશમીથી શાખો રોકાણના આ 6 ગુણ, નહીં ડૂબે રૂપિયા; માત્ર નફો જ નફો!

ભગવાન રામે યોગ્ય વ્યૂહરચના અને આયોજન કરીને રાવણનો વધ કર્યો હતો. આવી સ્થિતિમાં, રોકાણ કરતા પહેલા, તમારે યોગ્ય યોજના અને વ્યૂહરચના બનાવીને જ રોકાણ કરવું જોઈએ.

Best Investment Tips on Dussehra 2023: તહેવારોની મોસમ ખુશીઓ લાવે છે, પરંતુ બીજી બાજુ પૈસાનો ખર્ચ પણ વધે છે. જો કે, તહેવાર પૈસાથી સંબંધિત ઘણા પાઠ પણ શીખવે છે, જેના દ્વારા તમે ઘણા પૈસા એકઠા કરી શકો છો.  દશેર પર તમે રોકાણના કેટલાક ગુણ શીખી શકો છે. તમે નાણાકીય બાબતો શીખી શકો છો કે એવા શેર અથવા સ્કીમમાં કેવી રીતે રોકાણ કરવું, જ્યાં જોખમ ઓછું હોય અને વળતર વધુ હોય.

  • યોગ્ય વ્યૂહરચનાઃ ભગવાન રામે યોગ્ય વ્યૂહરચના અને આયોજન કરીને રાવણનો વધ કર્યો હતો. આવી સ્થિતિમાં, રોકાણ કરતા પહેલા, તમારે યોગ્ય યોજના અને વ્યૂહરચના બનાવીને જ રોકાણ કરવું જોઈએ.
  • અહંકારનો અંતઃ રાવણના અંતનું એક મુખ્ય કારણ અહંકારનો અંત હતો. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે રોકાણ કરવાનું શરૂ કરો ત્યારે તમારે નમ્રતા દાખવવી જોઈએ. જો તમે અહંકાર સાથે કોઈપણ યોજનામાં રોકાણ કરો છો, તો તમારા પૈસા પણ ખોવાઈ શકે છે.
  • ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે: જો તમે ધીરજ પર નિયંત્રણ રાખી શકો તો તમે તમારા રોકાણમાં સુધારો કરી શકો છો. જો તમે કોઈપણ સ્કીમ કે સ્ટોકમાં રોકાણ કરો છો તો રાહ જોવી ખૂબ જ જરૂરી છે. ભગવાન રામે પણ વિજય પ્રાપ્ત કરવા માટે સમયની રાહ જોવો.
  • ઘણી યોજનાઓમાં રોકાણઃ એકલા લંકા પર વિજય મેળવવો શક્ય નહોતું. તેવી જ રીતે, તમે તમારી સંપત્તિ વધારવા માટે તમારા પોર્ટફોલિયોમાં સ્ટોક સહિત ઘણી યોજનાઓનો સમાવેશ કરી શકો છો.
  • આત્મવિશ્વાસ જાળવી રાખો: તમે કેટલીક યોજનાઓમાં રોકાણ કરી શકો છો જે નાની લાગે છે પરંતુ ઓછા સમયમાં વધુ વળતર આપી શકે છે. આત્મવિશ્વાસ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે.   
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget