શોધખોળ કરો

નેશનલ હાઈવે પર ગંદા ટોઈલેટની ફરિયાદ કરો, FASTagમાં ઈનામ તરીકે મળશે 1000 રૂપિયાનું રિચાર્જ

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સ્વચ્છ ભારત અભિયાનની સાથે એક નવી પહેલ શરૂ કરી છે.

NHAI:  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સ્વચ્છ ભારત અભિયાનની સાથે એક નવી પહેલ શરૂ કરી છે. હવે જો તમે ટોલ પ્લાઝા પર ગંદા શૌચાલય જોશો અને NHAI ને તેની જાણ કરશો તો તમને FASTag રિચાર્જના રૂપમાં 1,000 રૂપિયાનું ઇનામ મળશે. આ યોજના 31 ઓક્ટોબર, 2025 સુધી દેશભરના રાષ્ટ્રીય નેશનલ હાઈવે પર લાગુ રહેશે.

ફરિયાદ કેવી રીતે કરવી અને ઇનામ કેવી રીતે મેળવવું?

આ યોજના હેઠળ હાઇવે પ્રવાસીઓ ‘રાજમાર્ગ યાત્રી’ (Rajmargyatra)  એપના નવા વર્ઝનનો ઉપયોગ કરીને ગંદા શૌચાલયોના જીઓ-ટેગ કરેલા અને ટાઈમ-સ્ટેમ્પવાળા ફોટા અપલોડ કરી શકે છે. તેઓએ તેમનું નામ, સ્થાન, વાહન નોંધણી નંબર (VRN) અને મોબાઇલ નંબર પણ દાખલ કરવાની જરૂર પડશે. જો ચકાસણી પછી રિપોર્ટ સાચો જણાશે તો વાહનને 1,000 રૂપિયાનું FASTag રિચાર્જ આપવામાં આવશે.

ઇનામની શરતો અને નિયમો શું છે?

આ યોજનાના સમગ્ર સમયગાળા દરમિયાન દરેક વાહન નોંધણી નંબરને ફક્ત એક જ વાર ઇનામ મળશે. એક જ શૌચાલયને દિવસમાં ફક્ત એક જ વાર પુરસ્કાર માટે ધ્યાનમાં લેવામાં આવશે, ભલે બહુવિધ ફરિયાદો દાખલ કરવામાં આવે. જો એક જ દિવસે બહુવિધ લોકો એક જ શૌચાલયની ફરિયાદ કરે તો ફક્ત પ્રથમ સાચા રિપોર્ટને જ પુરસ્કાર મળશે.

સખત ફોટો ચકાસણી

NHAI એ જણાવ્યું હતું કે એપ્લિકેશન દ્વારા લેવામાં આવેલા ફક્ત સ્પષ્ટ, મૂળ અને જીઓ-ટેગ કરેલા ફોટા માન્ય રહેશે. ડુપ્લિકેટ, જૂના અથવા એડિટ કરેલી તસવીરો સ્વીકારવામાં આવશે નહીં. બધી એન્ટ્રીઓ એઆઈ (AI) અને મેન્યુઅલ ચકાસણીનો ઉપયોગ કરીને ચકાસવામાં આવશે, ખાતરી કરશે કે જે લોકો યોગ્ય રીતે રિપોર્ટ કરે છે તેમને જ પુરસ્કાર મળે.

આ યોજના ક્યાં લાગુ થશે?

આ યોજના ફક્ત NHAI દ્વારા બાંધવામાં આવેલા, સંચાલિત અથવા જાળવણી કરાયેલા શૌચાલયોને લાગુ પડશે. પેટ્રોલ પંપ, ઢાબા અથવા અન્ય ખાનગી જાહેર સ્થળો પરના શૌચાલયોને આવરી લેવામાં આવશે નહીં. આ પહેલ સ્વચ્છતાને પ્રોત્સાહન આપશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Advertisement

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget