શોધખોળ કરો

Aadhaar Card માં જન્મતારીખ ખોટી હોય તો પરેશાન ન થાવ, જાણો બદલવાની સરળ રીત   

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવતા આધાર કાર્ડમાં  તમારી માહિતી હોય છે. જેમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને બાયોમેટ્રિક વિગતો સામેલ છે.

આધાર કાર્ડ(Aadhaar Card)એક એવો દસ્તાવેજ છે, જે આજના સમયમાં લગભગ દરેક કામ માટે જરૂરી છે. સિમ કાર્ડ મેળવવું હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય, લોન લેવી હોય, રેશન કાર્ડ બનાવવું હોય કે પીએફના પૈસા ઉપાડવા હોય આવા કોઈપણ કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવતા આધાર કાર્ડમાં  તમારી માહિતી હોય છે. જેમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને બાયોમેટ્રિક વિગતો સામેલ છે.

લોકો ઘણીવાર આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ચિંતિત રહે છે કારણ કે તેમની પાસે સાચી માહિતી નથી હોતી. આપણે જોયું છે કે ઘણીવાર ઘણા લોકોના આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ કે સરનામું ખોટું હોય છે. આવી સ્થિતિમાં, જો તમારા આધારમાં આવી કોઈ ભૂલ છે, તો તેને વહેલી તકે સુધારી લો. અન્યથા તમે ઘણી સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો નહીં. અહીં અમે તમને જણાવીશું કે જો તમારા આધારમાં જન્મ તારીખ (Aadhaar card date of birth change) ખોટી છે, તો તમે તેને કેવી રીતે સુધારી શકો છો. 

જો તમારા આધાર કાર્ડમાં જન્મતારીખ ખોટી રીતે છપાયેલી હોય તો જાણો UIDAIના નિયમો આ માટે શું કહે છે. નિયમો અનુસાર, તમે માત્ર એક જ વાર આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારી શકો છો.

જો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી છે તો તેને સુધારવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જો તમે ઇચ્છો તો, તમે કોઈપણ દસ્તાવેજ જેમ કે પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, બેંક પાસબુક, યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકો છો.

તમે તમામ જરૂરી દસ્તાવેજો સાથે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. તો ચાલો જાણીએ કે આધાર કાર્ડમાં જન્મતારીખ સુધારવાની સરળ પ્રક્રિયા શું છે ? 

  • આ માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.
  • અહીં ગયા પછી તમારે કાઉન્ટર પરથી કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે.
  • આમાં તમારે તમારું નામ, આધાર નંબર અને માહિતી આપવી પડશે જે તમે સુધારવા માંગો છો.
  • ઉદાહરણ તરીકે, જો તમે જન્મ તારીખ બદલવા માંગતા હો, તો વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો.
  • હવે આધાર કેન્દ્ર પર હાજર અધિકારીઓ તમારી બાયોમેટ્રિક વિગતો લેશે અને તેનું વેરિફિકેશન કરશે.
  • જેમાં તમારી ફિંગર પ્રિન્ટથી લઈને આઈ સ્કેન સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.
  • આ સાથે તમારું ફોર્મ ચેક કરવામાં આવશે અને તમારી પાસેથી માહિતી કન્ફર્મ કરવામાં આવશે.
  • આ પછી, જો તમારા દસ્તાવેજો સાચા જણાય છે, તો તમારી જન્મ તારીખ અપડેટ કરવામાં આવે છે.
  • આધારમાં જન્મ તારીખ બદલવા માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવા પડશે.
  • થોડા દિવસોમાં આધાર કાર્ડમાં નવી જન્મતારીખ અપડેટ થઈ જશે.
  • તમને આધાર કેન્દ્ર પર URN સ્લિપ આપવામાં આવે છે. જેનો ઉપયોગ કરીને તમે તમારી આધાર અપડેટ વિનંતીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકો છો.
  • આ પછી, જો તમે ઇચ્છો તો, તમે UIDAI સાઇટ પર જઈને અપડેટ કરેલ આધાર ડાઉનલોડ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આધારમાં સુધારા માટે કેટલાક નિયમો ખૂબ જ કડક છે. ઘણી વખત એવી ફરિયાદો મળે છે કે લોકો તેમના આધારને એક વખત સુધારી લે છે, પરંતુ ભૂલો હજુ પણ રહે છે અને ફરીથી સુધારવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જો જન્મતારીખમાં ભૂલ હોય, તો તમને તેને માત્ર એક જ વાર સુધારવાની તક મળે છે. જો કે, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એ પણ જણાવી રહ્યા છીએ કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.

આ માટે, તમારે તમારા જન્મતારીખના પ્રમાણપત્ર સાથે આધાર કેન્દ્ર પર જવું પડશે અને અપવાદરૂપ અપડેટ માટે અરજી કરવી પડશે. જો UIDAI ને લાગે છે કે તમારી આધાર અપડેટ વિનંતી સાચી છે તો તેને સુધારી લેવામાં આવશે, અન્યથા તમારી વિનંતી રદ પણ થઈ શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય પેન્શનરો માટે મોટા ખુશખબર, લઘુત્તમ પેન્શન વધીને 25000 રૂપિયા સુધી પહોંચી શકે છે
8મું પગાર પંચ: કેન્દ્રીય પેન્શનરો માટે મોટા ખુશખબર, લઘુત્તમ પેન્શન વધીને 25000 રૂપિયા સુધી પહોંચી શકે છે
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં થઈ શકે છે 34% સુધીનો વધારો, જાણો ક્યારથી મળશે લાભ?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં થઈ શકે છે 34% સુધીનો વધારો, જાણો ક્યારથી મળશે લાભ?
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
Embed widget