શોધખોળ કરો

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ

Post Offce Accounts KYC: હવે તમારે KYC કરાવવા માટે પોસ્ટ ઑફિસ જવાની જરૂર રહેશે નહીં. આખી પ્રક્રિયા ઘરે બેસીને ઓનલાઈન પૂર્ણ થશે.

Post Offce Accounts KYC: જો તમારી પાસે પોસ્ટ ઑફિસમાં બચત ખાતું છે, તો તમારે તમારું KYC કરાવવા માટે દર ત્રણ વર્ષે પોસ્ટ ઑફિસ જવું પડે છે. તમારે ત્યાં જઈને તમારી ઓળખ અને સરનામા સાથે સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા પડે છે. પરંતુ ઈન્ડિયા પોસ્ટ તમને આ સમસ્યામાંથી રાહત આપવા જઈ રહી છે. હવે તમારે KYC કરાવવા માટે પોસ્ટ ઓફિસ જવાની જરૂર નહીં પડે. આખી પ્રક્રિયા ઘરે બેસીને ઓનલાઈન પૂર્ણ થશે.

ઈન્ડિયા પોસ્ટ તેને કર્ણાટકમાં શરૂ કરવા જઈ રહી છે. તેનાથી કર્ણાટકના 1 કરોડ 90 લાખ પોસ્ટલ ખાતાધારકોને ફાયદો થશે. કર્ણાટકના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ રાજેન્દ્ર એસ કુમારે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, દર ત્રણ વર્ષે KYC સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા માટે ઓરીજનલ ડોક્યૂમેન્ટ સાથે પોસ્ટ ઑફિસમાં જવાની જરૂર રહેશે નહીં. આ ઓનલાઈન આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઘરે બેસીને કરવામાં આવશે.

ફિઝીકલી બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ વેરિફિકેશન સમાપ્ત થશે
પોસ્ટ ઓફિસમાં બચત બેંક ખાતા ધારકોએ હજુ પણ દર ત્રણ વર્ષે તેમનું KYC કરાવવા અને બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ દ્વારા તેમનું વેરિફિકેશન કરાવવા માટે ફિઝીકલી રીતે પોસ્ટ ઑફિસમાં જવું પડે છે. કર્ણાટકના ચીફ પીએમજીએ કહ્યું કે અમે આ પ્રક્રિયાને અમારી મોબાઈલ એપમાં સામેલ કરવા જઈ રહ્યા છીએ. કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરીને ઘરે બેસીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

દસ્તાવેજો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે
મોબાઈલ એપ પર ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરતા પહેલા ખાતાધારકોએ ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ indiapost.gov.in પર ઈ-બેંકિંગ વિકલ્પમાં લોગીન કરવું પડશે. પછી તમારે તમારા KYC સંબંધિત તમામ દસ્તાવેજો ત્યાં અપલોડ કરવા પડશે. આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઓરીજનલ દસ્તાવેજો સાથે રાખ્યા વિના પણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ આધાર ઓથેન્ટિકેશન દ્વારા તમારી ઓળખની પુષ્ટિ કરશે. આ પછી તમે એકાઉન્ટ્સ સંબંધિત કોઈપણ પ્રકારની કામગીરી કરી શકો છો. નોંધનીય છે કે, કેવાયસી પ્રક્રિયા ઓનલાઈન થવાથી લોકોને ઘણી રાહત મળશે, તેમનો સમય અને આવવા જવાનો ખર્ચ પણ બચી જશે.

આ પણ વાંચો....

રાશનકાર્ડ માટે ઓનલાઈન કઈ રીતે કરશો અરજી ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget