શોધખોળ કરો

નોટબંધી વખતે બંધ કરાયેલી 500 અને 1000 રૂપિયાની નોટો વિદેશીઓને મોદી સરકાર બદલી આપશે ? જાણો મોટા સમાચાર

સોશિયલ મીડિયા પર જૂની નોટોને લઈ વારંવાર આરબીઆઈનું નામ લઈને જૂનો લેટર શેર કરવામાં આવે છે. પહેલા પણ 5,10, 100 રૂપિયાની જૂની નોટોને લઈ અફવા ફેલાવવામાં આવી હતી કે આ નોટ એપ્રિલ 2021 બાદ ચલણમાં નહીં રહે. જોકે આરબીઆઈ તરફથી ન તો આવો કોઈ આદેશ આપવામાં આવ્યો છે કે ન તો કોઇ પરિપત્ર જાહેર કરાયો છે.

નવી દિલ્હીઃ મોદી સરકારે (Modi Government)  500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ (Demonetization) કર્યાને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક લેટર વાયરલ થયો છે.  જેમાં આરબીઆઈના (RBI) નામનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકો (foreign citizens) 500 અને 1000 રૂપિયાની નોટ બદલાવાની (Indian demonetized currency notes) સમય મર્યાદા વધારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકના (Reserve Bank of India) નામથી જાહેર કરવામાં આવેલા ફેક આદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિદેશી નાગરિકો માટે બંધ થઈ ગયેલી નોટોને બદલવાની સુવિધાને લંબાવવામાં આવી છે.

જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે આ અંગે ટ્વીટ કરીને લખ્યું, વિદેશી નાગરિકો માટે પણ જૂની ચલણી નોટો બદલવાની સમય મર્યાદા 2017માં જ પૂરી થઈ ગઈ છે. આરબીઆઈના નામથી જાહેર કરવામાં આવેલો આદેશ પૂરી રીતે ફેક છે. 500 અને 1000 રૂપિયાની બંધ થઈ ગયેલી નોટને બદલવાને લઈ આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

સોશિયલ મીડિયા પર જૂની નોટોને લઈ વારંવાર આરબીઆઈનું નામ લઈને જૂનો લેટર શેર કરવામાં આવે છે. પહેલા પણ 5,10, 100 રૂપિયાની જૂની નોટોને લઈ અફવા ફેલાવવામાં આવી હતી કે આ નોટ એપ્રિલ 2021 બાદ ચલણમાં નહીં રહે. જોકો આરબીઆઈ તરફથી ન તો આવો કોઈ આદેશ આપવામાં આવ્યો છે કે ન તો કોઇ પરિપત્ર જાહેર કરાયો છે.

સરકારને લગતી ભ્રામક ખબરોનું કોણ કરે છે ખંડન

સરકારને લગતી કોઈ પણ ભ્રામક ખબરોની સત્યતા ચકાસવાનું કામ પીઆઈબી ફેક્ટ ચેક કરે છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Embed widget