શોધખોળ કરો

Fastag KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, ઝડપથી કરો આ કામ નહી તો...

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા Fastag KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. એટલે કે, તમારી પાસે KYC અપડેટ કરવા માટે હવે એક જ દિવસ છે.

FASTag KYC: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા Fastag KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. એટલે કે, તમારી પાસે KYC અપડેટ કરવા માટે હવે એક જ દિવસ છે.  NHAI વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ હેઠળ હવે દરેક વાહન માટે એક ફાસ્ટેગ હોવું ફરજિયાત છે. આ ફાસ્ટેગનો ઉપયોગ અન્ય કોઈ વાહન માટે થઈ શકશે નહીં. NHAI એ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર  કોઈપણ મુશ્કેલી વગર ટોલ ચુકવણી સુનિશ્ચિત કરવા KYC ને સમયસર અપડેટ કરવા જણાવ્યું છે. જો તમે 31 માર્ચ સુધીમાં Fastag KYC અપડેટ નહીં કરો તો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ એક્ટિવ રહેશે નહીં.

હાઈવે પર ટોલ વસૂલવાની ઈલેક્ટ્રોનિક પદ્ધતિ છે જે ટોલ પ્લાઝા પર ટેક્સ ચુકવણીને સરળ બનાવે છે. તે ચાલતા વાહનો પર નજર રાખે છે. બેંક એકાઉન્ટ અથવા પ્રીપેડ કાર્ડ સાથે લિંક કરેલ કારની વિન્ડસ્ક્રીન પર ઇન્સ્ટોલ કરેલા ટેગમાંથી RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાણાં કાપવામાં આવે છે. જ્યારે ફાસ્ટેગ સાથે ફીટ કરેલી કાર ટોલ બૂથની નજીક આવે છે, ત્યારે સિસ્ટમ ટેગને સ્કેન કરે છે અને તેની સાથે લિંક કરેલા કાર્ડ અથવા એકાઉન્ટમાંથી સીધા જ ટોલ કાપે છે. 31 માર્ચ સુધીમાં Fastag KYC અપડેટ નહીં કરો તો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ એક્ટિવ રહેશે નહીં.

 

FASTag KYC કેવી રીતે કરવું?

ફાસ્ટેગના કેવાયસીને અપડેટ કરવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો.

સૌથી પહેલા ફાસ્ટેગની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.

હવે તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને OTP દ્વારા લોગ ઇન કરવું પડશે.

આ પછી 'માય પ્રોફાઇલ' વિભાગમાં જાઓ.

હવે તમારે KYC ટેબ પર ક્લિક કરવાનું રહેશે. અહીં વિનંતી કરેલી બધી માહિતી દાખલ કરો.

હવે તમારું KYC પૂર્ણ થઈ ગયું છે.

 

FASTag KYC માટે જરૂરી દસ્તાવેજો

તમારા વાહનનું નોંધણી પ્રમાણપત્ર

આધાર, મતદાર કાર્ડ જેવા આઈ.ડી

સરનામાનો પુરાવો

પાસપોર્ટ સાઇઝનો ફોટો

FASTag KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

આ માટે તમારે ફાસ્ટેગની વેબસાઈટ પર જવું પડશે.

હવે નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દ્વારા લોગ ઇન કરો.

આ પછી મારા પ્રોફાઇલ વિભાગમાં જાઓ. અહીં તમે તમારા ફાસ્ટેગનું KYC સ્ટેટસ જોશો.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Gold-Silver Rate: લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો લેટેસ્ટ ભાવ 
Gold-Silver Rate: લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો લેટેસ્ટ ભાવ 
Embed widget