શોધખોળ કરો

Ration Card Rules: શું તમારી પાસે પણ છે રાશન કાર્ડ? ચેતી જજો, સરકાર ફટકારી શકે છે દંડ

Ration Card Rule: કેન્દ્ર-રાજ્ય સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વિવિધ પ્રકારની સ્કીમ લઈને આવતી રહે છે. તેમાની એક યોજના છે રાશનકાર્ડ યોજના. આ યોજના હેઠળ દેશના ગરીબ વર્ગના લોકોને ફ્રી રાશન મળે છે.

Ration Card Rule: કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વિવિધ પ્રકારની સ્કીમ લઈને આવતી રહે છે. તેમાની એક યોજના છે રાશનકાર્ડ યોજના. આ યોજના હેઠળ દેશના ગરીબ વર્ગના લોકોને દર મહિને ફ્રી રાશન જેમ કે, ચોખા,દાળ,મીઠુ અને ઘઉ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને રાશન કાર્ડ યોજના માટે પાત્રતા ન ધરાવતા હોવા છતા આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવામાં સરકાર હવે આ લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. જે લોકો ખોટી રીતે રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને તેમના રાશન કાર્ડ  સરકારને જલદીથી સરેન્ડર કરવા કહેવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને દંડ ચૂકવવો પડી શકે છે.

પાત્ર લોકોને નથી મળી રહ્યું રાશન
વર્ષ 2020થી કોરોના મહામારીના સમયથી સરકાર દરેક રાશન કાર્ડ ધારકને ફ્રીમાં અનાજ આપી રહી છે. એવામાં ઘણા એવા યોગ્ય લોકો છે જેમને આ યોજનાનો લાભ નથી મળી રહ્યો. કારણ કે ઘમા બિન પાત્ર લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેથી સરકાર આવા લોકોને શોધીને તેમને કાર્ડ સરેન્ડર કરવા માટે કહી રહી છે. આવું ન કરવા પર જિલ્લા પ્રશાસન તે લોકો પર કાર્યવાહી કરશે અને તેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે. સાથે આ લોકો પાસેથી રાશનની વસુલી પણ કરવામાં આવશે.

આ લોકો રાશન કાર્ડ યોજના માટે ગેરલાયક
જે લોકોના ઘરે કાર,ટ્રેક્ટર,એસી,100 વર્ગ મીટરથી વધુની જગ્યામાં મકાન, 5 એકરમાં જમીન, ઈન્કમ ટેક્સ પેયર, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો જેમની વાર્ષિક આવક બે લાખથી વધુ છે અને શહેરમાં રહેતા વ્યક્તિ જેમની વાર્ષિક આવક 3 લાખથી વધુ છે તેઓ આ યોજનાનો લાભ નથી લઈ શકતા.

વહેતી તકે કાર્ડ કરો સરેન્ડર
ઉત્તર પ્રદેશમાં ઘણા એવા લોકો છે જે પાત્ર ન હોવા છતા પણ આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. જિલ્લા પ્રશાસન આવા લોકો સામે લાલ આંખ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવુંન  કરવા પર આ લોકોના રાશનકાર્ડ રદ્દ કરવામાં આવશે અને બાદમાં તેમની પાસેથી રાશનની વસુલી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget