શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં થાય, જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

આ આદેશ આવતીકાલથી એટલે કે 8મી એપ્રિલથી અમલમાં આવશે. જોકે, સરકારનું કહેવું છે કે આ વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે.

Petrol And Diesel Price Increased By Rs 2 Per Liter: કેન્દ્ર સરકારે આજથી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સેન્ટ્રલ એક્સાઇઝના અંડર સેક્રેટરી ધીરજ શર્માએ પણ આ અંગે નોટિસ જારી કરી છે. આ આદેશ આવતીકાલથી એટલે કે 8મી એપ્રિલથી અમલમાં આવશે. જોકે, સરકારનું કહેવું છે કે આ વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે.

એક સત્તાવાર આદેશ અનુસાર, સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારીને 13 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જો કે ઓર્ડરમાં જણાવવામાં આવ્યું નથી કે તેની છૂટક કિંમતો પર શું અસર પડશે, પરંતુ સરકાર કહે છે કે છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડા સાથે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવશે.

પેટ્રોલ અને ડીઝલના પર લાગતી એક્સાઈઝ ડ્યુટીમાં કેંદ્ર સરકારે  વધારો કર્યો છે. કેંદ્ર સરકારના નાણામંત્રાલયે જાહેર કરેલા પરિપત્ર મુજબ પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલના રૂપિયા બેનો વધારો આવતીકાલથી લાગૂ કરાશે. કેમ કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કેંદ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં જે વધારો કર્યો છે તેનું સીધું ભારણ ગ્રાહકો પર આવે તેવી શક્યતા નહીંવત છે. જો કે પ્રટ્રોલિયમ કંપીનીઓ પર એક્સસાઈઝ ડ્યુટીના રૂપમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો ભોગવવાનો આવશે. છેલ્લા પાંચ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 12.11 ટકાનો ઘટાડો થયો છે. હાલ ગુજરાતમાં પેટ્રોલના ભાવ 94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90 રૂપિયાની આસપાસ છે.                

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Embed widget