શોધખોળ કરો

શું તમે ઝીરો રૂપિયાની નોટ જોઈ છે ? જાણો ક્યારે અને કેમ છાપવામાં આવી હતી, રોચક છે કહાણી

આ નોટ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી નહોતી.પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન હેઠળ   5th Pillar નામની સંસ્થા દ્વારા છાપવામાં આવી હતી.

ભારતમાં, રિઝર્વ બેંક (RBI) રૂ. 1 થી રૂ. 2 હજાર સુધીની નોટો છાપે છે. આ નોટોનો ઉપયોગ કરીને લોકો રોજિંદી જરૂરિયાતોથી લઈને અન્ય તમામ સુવિધાઓનો લાભ લઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં શૂન્ય (0) રૂપિયાની નોટો પણ છપાઈ હતી? આજે અમે તમને ઝીરો રૂપિયાની નોટની સંપૂર્ણ કહાણી જણાવવા જઈ રહ્યા છીએ.

ખાસ ઝુંબેશ હેઠળ આ નોટ છાપવામાં આવી હતી

આ ઝીરો રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો પણ છપાયેલો છે અને તે બિલકુલ અન્ય નોટોની જેમ જ દેખાય છે. પરંતુ તમે વિચારતા હશો કે ઝીરો રૂપિયાની નોટ શા માટે લાવવામાં આવી. છેવટે આ નોટથી શું ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે, આ નોટ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી નહોતી.પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન હેઠળ છાપવામાં આવી હતી.

5 લાખ નોટો છાપવામાં આવી હતી

આ નોટની શરૂઆત એક સંસ્થા દ્વારા ભ્રષ્ટાચાર સામેના હથિયાર તરીકે કરવામાં આવી હતી. આ વિચાર વર્ષ 2007માં દક્ષિણ ભારતમાં એક NGOનો હતો. તમિલનાડુ સ્થિત 5th Pillar નામની NGOએ લગભગ પાંચ લાખ રૂપિયાની ઝીરો નોટ છાપવાનું કામ કર્યું હતું. આ નોટો હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ ચાર ભાષાઓમાં છપાઈ અને લોકોમાં વહેંચવામાં આવી.

નોટ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનેક સંદેશા લખવામાં આવ્યા હતા

ભ્રષ્ટાચાર વિરુદ્ધ બનેલી આ નોટમાં 'ભ્રષ્ટાચારનો અંત કરો', 'કોઈ લાંચ માંગે તો આ નોટ આપીને અમને મામલો જણાવો', 'હું શપથ લઉં છું કે લાંચ નહીં લઉં.' જેવા મેસેજ લખવામાં આવ્યા હતા. આ શૂન્ય રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો પણ છપાયેલો છે અને નોટની નીચે જમણી બાજુએ સંસ્થાનો ફોન નંબર અને ઈમેલ આઈડી છપાયેલ છે.

આ ખાસ નોટો લાંચ માંગનારાઓને આપવામાં આવી હતી

  5th Pillar નામની સંસ્થા જ ઝીરો રૂપિયાની નોટ બનાવતી અને લાંચ માંગનારાઓને આપતી. આ નોટ ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનનું પ્રતિક હતું. આ સંસ્થાના તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં કેન્દ્રો છે. તેનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે. તેના બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી અને રાજસ્થાનના પાલીમાં પણ કેન્દ્રો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget