શોધખોળ કરો

ઈન્ડિયાબુલ્સ ગ્રુપે બે હજાર કર્મચારીઓ પાસે માંગ્યા રાજીનામા, 31 મે હશે કામનો અંતિમ દિવસ

ઈન્ડિયાબુલ્સ ગ્રુપે પોતાના 2000 જેટલા કર્મચારીઓ પાસે રાજીનામા માંગ્યા છે. જો કે, ઈન્ડિયાબુલ્સ ગ્રુપનું કહેવું છે કે, આ છટણી નથી.

મુંબઈ: કોરોના વાયરસના કારણે ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેના કારણે કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેની વચ્ચે ઈન્ડિયાબુલ્સ ગ્રુપે પોતાના 2000 જેટલા કર્મચારીઓ પાસે રાજીનામા માંગ્યા છે. જો કે, ઈન્ડિયાબુલ્સ ગ્રુપનું કહેવું છે કે, આ છટણી નથી પરંતુ એટ્રિશનનો ભાગ છે. ઈન્ડિયાબુલ્સ ગ્રુપના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીમાં સામાન્ય રીતે એપ્રિલ-મે દરમિયાન 10 થી 15 ટકા કર્મચારીઓનું એટ્રિશન જોવા મળે છે. પરંતુ આ વર્ષે, અમે હાઈકોર્ટ અને ગૃહમંત્રાલય દ્વારા અંગે સ્થિતિ સ્પષ્ટ થાય તેની રાહ જોઈ. કંપનીનું કહેવું છે કે, કારોબારની સામાન્ય પ્રક્રિયા પ્રમાણે કર્મચારીઓ દ્વારા કંપની છોડવા સિવાય કોઈ પણ પ્રકારની છટણી કરવામાં નથી આવી. આ કાર્યવાહી માત્ર કેટલાક મહીના માટે નહીં પણ વર્ષ દરમિયાનના પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. જો કે, કંપનીએ આ મામેલ કોઈ સંખ્યા આપી નથી. આ ગ્રુપમાં 26 હજારથી વધુ લોકો કાર્યરત છે. નાણાકીય વર્ષ 2019-20માં ગ્રુપે 7 હજાર નવા કર્મચારીઓને સામેલ કર્યા છે. હાલમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના કર્મચારીઓએ દાવો કર્યો છે કે, તેમના રિપોર્ટિંગ મેનેજરે 15 મે થી તેમને રાજીનામુ આપવા કહેવામાં આવ્યું છેં. કંપનીમાં તેમનો અંતિમ દિવસ 31 મે, 2020 હશે. કંપનીના કેટલાક કર્મચારીઓએ કહ્યું કે, ત્રણ મહીનાની નોટિસનો સમય પૂરો કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી રહી. એક કર્મચારીના જણાવ્યું કે, અમારા જોઈનિંગ લેટરમાં બન્ને પક્ષો તરફથી ત્રણ મહિનાનો નોટિસ પિરિયડનો ઉલ્લેખ છે. અમે નોટિસ પિરિયડ પૂરો કરવાનો આગ્રહ કર્યો છે, જેથી તે દરમિયાન નવી નોકરી શોધી શકીએ.

ટોપ સ્ટોરી

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget