શોધખોળ કરો

ITR: જો ITR સાથે જોડાયેલું આ કામ નહી કર્યું હોય તો એક પણ રૂપિયો નહી મળે રિફંડ

ઇન્કમ ટેક્સ રિફંડ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ હતી, જેમણે આ સમયમર્યાદા સુધીમાં રિટર્ન ફાઇલ કર્યું નથી. તે  બિલેટેડ ITR ફાઇલ કરી શકે છે

ITR Filing: ઇન્કમ ટેક્સ રિફંડ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ હતી, જેમણે આ સમયમર્યાદા સુધીમાં રિટર્ન ફાઇલ કર્યું નથી. તે  બિલેટેડ ITR ફાઇલ કરી શકે છે. જો કે, જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે અને રિટર્નની રાહ જોઈ રહ્યા છો, તો તમારે એક મહત્વપૂર્ણ માહિતી જાણવી જોઈએ.

આવકવેરા વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો તમે રિટર્ન ફાઈલ કર્યું છે, પરંતુ તમને હજુ સુધી રિફંડ મળ્યું નથી, તો એવું બની શકે છે કે આવકવેરા વિભાગે તમારા રિફંડને અત્યાર સુધી રોકી રાખ્યું છે. નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન પર રિફંડ મેળવવા માટે ITR વેરિફિકેશન કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ITR વેરિફિકેશન જરૂરી છે

તમારું ITR ફાઇલ કર્યાના 30 દિવસની અંદર ઇ-વેરિફિકેશન કરવું ફરજિયાત છે. અગાઉ આ સમય મર્યાદા 120 દિવસની હતી. જો કે, આવકવેરા વિભાગે 1 ઓગસ્ટ, 2022 થી ITR વેરિફિકેશનની સમયમર્યાદા ઘટાડીને 30 દિવસ કરી દીધી છે. જો તમે આ સમય મર્યાદામાં તમારા આવકવેરા રિટર્નને વેરિફાઇ કરવામાં નિષ્ફળ થશો, તો તેને આવકવેરા ડિપોઝિટ વતી ફાઇલ કરવામાં આવેલ તરીકે ગણવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે તમારા ITR પ્રોસેસ કરવામાં આવશે નહીં.

કોઇ ટેક્સ રિફંડ નથી

જો તમે સમય મર્યાદામાં તમારી ITR ફાઇલ અને વેરિફિકેશન નહીં કરો તો તમને ટેક્સ રિફંડ આપવામાં આવશે નહીં. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ટેક્સ રિફંડ ફક્ત તેમને જ આપવામાં આવે છે જેઓ ITR વેરિફિકેશન કરે છે.

ITR ઓનલાઈન ઈ-વેરીફાઈ કેવી રીતે કરવું

આવકવેરા રિટર્ન છ રીતે વેરિફાઇ કરી શકાય છે. આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલીને, તમારા માન્ય બેંક ખાતા દ્વારા ઈવીસી, ડીમેટ ખાતા દ્વારા જનરેટ થયેલ ઈવીસી, એટીએમ અથવા નેટ બેંકિંગ દ્વારા ઈવીસી અને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ મારફતે ઇ-વેરિફિકેશન શકાય છે.

તમારું ITR ઇ-વેરિફાઇડ થયું છે કે નહીં તે કેવી રીતે જાણવું

વેરિફિકેશન દરમિયાન તમને આવકવેરા વિભાગ તરફથી એક સંદેશ મોકલવામાં આવશે. ઈ-વેરિફિકેશન અંગેની માહિતી મેસેજમાં આપવામાં આવશે. તમારું ઇ-વેરિફિકેશન પૂર્ણ થયું છે કે નહીં તેની માહિતી પણ ઇમેઇલ દ્વારા આપવામાં આવશે.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget