શોધખોળ કરો

આ સરકારી કર્મચારીઓના પગારમાં 6480થી લઇને 90 હજાર સુધીનો વધારો

ફેબ્રુઆરી 2022 કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી 2022 કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે. તેમના પગારમાં વધારો થવાનો છે. જેમાં 6480 રૂપિયાથી લઇને 90 હજાર રૂપિયા વાર્ષિક સુધીનો વધારો થશે. આ વધારો મોંઘવારી ભથ્થા એટલે કે  Dearness Allowanceના રૂપમાં થશે. તેમના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત હોળીની આસપાસ થઇ શકે છે. પરંતુ જાણકારોએ સ્પષ્ટ કર્યું કે જાન્યુઆરી 2022માં ડીએ કેટલુ વધશે.

એક્સપર્ટ હરિશંકર તિવારીએ જણાવ્યું કે ડિસેમ્બર 2021 માટે AICPI-IW (All India Consumer Price Index for Industrial Workers)ના આંકડાઓ જાહેર કર્યા છે. ડિસેમ્બરમાં આ 0.3 અંક વધીને 125.4 પોઇન્ટ પર આવી ગયા છે. જ્યારે નવેમ્બર 2021માં આ 125.7 પોઇન્ટ પર હતા. એટલે કે નવેમ્બર 2021ની તુલનામાં તેમાં 0.24 ટકાનો ઘટાડો આવ્યો છે. પરંતુ તેનાથી મોંઘવારી ભથ્થામાં વધારા પર ખાસ કોઇ અસર નહી થાય

મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે. તિવારીએ કહ્યું કે લેબર મિનિસ્ટ્રીએ AICPI IWના આંકડાઓ બહાર આવ્યા બાદ એ સ્પષ્ટ થઇ ગયું છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે. જેનો સીધો ફાયદો કરોડો કેન્દ્રિય અને રાજ્ય કર્મચારીઓને થશે. તેમના પગારમાં વધારો થશે. ડીએમાં આ વધારો જૂલાઇથી ડિસેમ્બર 2021 માટે રહેશે.

આ અગાઉ લેબર મિનિસ્ટ્રીએ નવેમ્બર 2021ના ઓલ ઇન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ આપ્યા છે. જેમાં નવેમ્બરમાં સૂચકાંકમાં 0.8 ટકા વધારો નોંધાયો હતો. નવેમ્બરમાં AICPI-IW 125.7 પર હતો. જ્યારે ઓક્ટોબરમાં 2021માં આ 124.9 પર હતો. તિવારીએ કહ્યું કે ઓક્ટોબર અને નવેમ્બરની સરખામણીએ ઇન્ડેક્સમાં ઘટાડો આવ્યો છે. આ આધારે કહેવામાં આવી શકે છે કે જાન્યુઆરી 2022માં ડીએમાં 3 ટકાનો વધારો થશે. નોંધનીય છે કે સરકારી કર્મચારીઓનો ડીએ હાલમાં 28 ટકા છે. ડીએમાં છેલ્લે વધારો જૂલાઇ 2021માં કરવામાં આવ્યો હતો. હવે ત્રણ ટકાના વધારા બાદ આ 31 ટકા પર પહોંચી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget