શોધખોળ કરો

Reliance Industries Share: સરકારના આ એક નિર્ણયને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 9%નો મોટો કડાકો બોલી ગયો

સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર પડી કારણ કે તે કંપની પેટ્રોલ, ડીઝલ અને એર ફ્યુઅલની મોટી નિકાસકારોમાંની એક છે.

Reliance Industries Share: સામાન્ય રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધઘટ ખૂબ જ મર્યાદિત રેન્જમાં જોવા મળે છે. માર્કેટમાં મોટો કડાકો હોય ત્યારે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સ્ટોક મોટો ઘટાડો આવતો નથી હતો. પરંતુ શુક્રવારે કેન્દ્ર સરકારના નિર્ણયને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર સપાટ થઈ ગયો હતો. સરકારે દેશની ઓઇલ રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપનીઓ પર નિકાસમાંથી મળતા જંગી લાભને ધ્યાનમાં રાખીને વિન્ડફોલ ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. જ્યારે સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પર નિકાસ ડ્યુટી વધારવાની જાહેરાત કરી ત્યારે સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પર પ્રતિ બેરલ રૂ. 23,450નો સેસ લગાવ્યો હતો.

રિલાયન્સનો શેર 9 ટકા ઘટ્યો હતો

સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર પડી કારણ કે તે કંપની પેટ્રોલ, ડીઝલ અને એર ફ્યુઅલની મોટી નિકાસકારોમાંની એક છે. તે ક્રૂડ ઓઈલનું પણ ઉત્પાદન કરે છે. સરકારના આ નિર્ણય બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 9 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે શેર રૂ. 2595 પર બંધ થયો હતો. પરંતુ શુક્રવારે શેર રૂ.225 ઘટીને રૂ.2370ના સ્તરે આવી ગયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડીમાં પણ જબરદસ્ત ઘટાડો થયો છે. જોકે, નીચલા સ્તરેથી રિલાયન્સના શેરમાં રિકવરી જોવા મળી હતી અને હાલમાં શેર 6 ટકાના ઘટાડા સાથે રૂ.2440 પર ટ્રેડ કરી રહ્યો છે. સરકારના આ નિર્ણયને કારણે ચેન્નાઈ પેટ્રોલિયમનો સ્ટોક 13 ટકા ઘટીને 272.70 રૂપિયા થઈ ગયો છે. તો મેંગલોર રિફાઈનરીના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

કંપનીઓને મોટો નફો થતો હતો

વાસ્તવમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દેશની સરકાર અને ખાસ કરીને ખાનગી ઓઈલ રિફાઈનરી કંપનીઓ રશિયાથી સસ્તામાં ક્રૂડ ઓઈલ આયાત કરીને તેને રિફાઈન કર્યા બાદ વિદેશમાં પેટ્રોલ, ડીઝલ અને એર ઈંધણ ઊંચા ભાવે વેચી રહી છે. જેના કારણે તેઓ ભારે નફો કમાઈ રહ્યા છે. વિદેશમાં વધુ પેટ્રોલ અને ડીઝલ વેચવાને કારણે દેશના ઘણા રાજ્યોમાં ઈંધણની કટોકટી સર્જાઈ છે. તે જ સમયે, આ કંપનીઓને સ્થાનિક કાચા તેલની નિકાસ પર પણ ફાયદો થઈ રહ્યો છે. જેના કારણે સરકારે આ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
Embed widget