શોધખોળ કરો

મે મહિનાના પ્રથમ દિવસે લોકો માટે રાહતના સમાચાર, સતત બીજા મહિને ઘટ્યા એલપીજી સિલિન્ડરના ભાવ

નાણાકીય વર્ષ 26ના બજેટમાં સરકારે LPG સબસિડી માટે 11,100 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મે મહિનાના પ્રથમ દિવસે લોકોને સસ્તા ભાવની ભેટ મળી છે. વાસ્તવમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. 1 મેથી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 14.50 રૂપિયા સસ્તો થયો છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.  કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1851 રૂપિયા, મુંબઈમાં 1699 રૂપિયા અને ચેન્નઈમાં 1906 રૂપિયા થઈ ગઈ છે. આજથી 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 853 રૂપિયા, કોલકાતામાં 879 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નઈમાં 868.50 રૂપિયા છે. અગાઉ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 8 એપ્રિલે અપડેટ કરવામાં આવ્યા હતા. તે સમયે સરકારે 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો.

દેશભરમાં 32.9 કરોડ એલપીજી કનેક્શન છે, જેમાંથી 10.33 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આવે છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ પરિવારોને પ્રતિ સિલિન્ડર 300 રૂપિયા સુધીની સબસિડી આપે છે. આ વર્ષના બજેટમાં એટલે કે નાણાકીય વર્ષ 26ના બજેટમાં સરકારે LPG સબસિડી માટે 11,100 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

રેલવેમાં વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય છે

રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. જો તમે મુસાફરી કરતા પકડાઓ છો તો ટીટી તમને જનરલ કોચમાં મોકલી શકે છે અથવા તમારા પર દંડ લાદી શકે છે.

અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો

અમૂલે દૂધના ભાવ વધારવાની જાહેરાત કરી છે. અમૂલ દૂધ ઉત્પાદનોના નવા દર આજે સવારથી એટલે કે 1 મેથી અમલમાં આવશે. અમૂલે જણાવ્યું હતું કે દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ATM માંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે

મેટ્રો શહેરોમાં તમે દર મહિને 3 મફત ATM ટ્રાન્જેક્શન કરી શકશો. નોન-મેટ્રો શહેરોમાં તમે પાંચ વખત ટ્રાન્જેક્શન શકો છો. મફત મર્યાદા પછી બેન્કો પ્રતિ ટ્રાન્જેક્શન 23 રૂપિયા સુધી ચાર્જ કરી શકે છે. જો કોઈ ગ્રાહક ATM પર ખાતાનું બેલેન્સ ચેક કરે છે તો તેને 7 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, જે પહેલા 6 રૂપિયા હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget