શોધખોળ કરો

જેટ એરવેઝ ફરીથી શરૂ થવાની સંભાવના ખત્મ, NCLTએ સ્વીકારી નાદારી અરજી

એનસીએલટીએ રિઝોલ્યુશન પ્રોફેશનલ્સે નાદારી પ્રક્રિયાને ત્રણ મહિનાની અંદર પુરી કરવાના નિર્દેશ આપ્યા છે. મામલાની આગામી સુનાવણી પાંચ જુલાઇના રોજ થશે.

નવી દિલ્હીઃ જેટ એરવેઝ ફરીથી ઉડાણ ભરવાની સંભાવનાઓ પુરી રીતે ખત્મ થતી જોવા મળી રહી છે. વાસ્તવમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એનસીએલટીમાં કંપની વિરુદ્ધ નાદારી અરજીની પ્રક્રિયા શરૂ કરવાની અપીલ દાખલ કરી હતી. હવે એનસીએલટીએ જેટ એરવેઝ વિરુદ્ધ ઇન્સોલ્વેન્સી એન્ડ બૈન્કરપ્સી કોડની કલમ સાત હેઠળ એસબીઆઇની નાદારી અરજીનો સ્વીકાર કરી લીધો છે. એનસીએલટીએ રિઝોલ્યુશન પ્રોફેશનલ્સે નાદારી પ્રક્રિયાને ત્રણ મહિનાની અંદર પુરી કરવાના નિર્દેશ આપ્યા છે. મામલાની આગામી સુનાવણી પાંચ જુલાઇના રોજ થશે. વાસ્તવમાં એસબીઆઇની આગેવાનીમાં બેન્કોના જૂથે જેટ એરવેઝના ભવિષ્યને લઇને બેઠક કરી હતી. આ બેઠકમાં એરલાઇન્સને ફરીથી શરૂ કરવા માટેના પ્રયત્નો છોડી દીધા હતા. બેન્કોના જૂથે જેટ એરવેઝમાં ફસાયેલી પોતાની લોનના સમાધાન મામલામાં ઇન્સોલ્વેન્સી એન્ડ બૈન્કરપ્સી કોડ હેઠળ કાર્યવાહી માટે એનસીએલટીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. એતિહાદ-હિંદુજાએ એરલાઇનમાં રસ દાખવ્યો હતો પરંતુ તેમના તરફથી કોઇ સચોટ પ્રસ્તાવ મળ્યો નહોતો. આ કારણે બેન્કોએ સોમવારે થયેલી બેઠકમાં એરલાઇન મામલાને એનસીએલટીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.  નોંધનીય છે કે બેન્કોએ એરલાઇન પાસેથી 8000 કરોડ રૂપિયા વસૂલવાના છે. જેટ એરવેઝ 17 એપ્રિલથી બંધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget