શોધખોળ કરો

New ATM Transaction Rules: 1લી ઓગસ્ટથી અન્ય બેંકના ATMમાંથી રૂપિયા ઉપાડવા મોંઘા પડશે, જાણો નવો નિયમ

જૂન 2019માં આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલ એક સમિતિની ભલામણોને આધારે આ ફેરફાર કરવામાં આવ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓર્ડર બાદ 1 ઓગસ્ટથી બેંક ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) પર ઇન્ટરચેન્જ ચાર્જમાં 2 રૂપાયનો વધારો લાગુ થશે. જૂનમાં આરબીઆઈએ ઇન્ટરચેન્જ ચાર્જ દરેક નાણાંકીય ટ્રાન્ઝેક્શન 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને બિન નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે 5 રૂપિયાથી વદારીને 6 રૂપિયા કરવાની મંજૂરી આપી હતી.

ઇન્ટરચેન્જ ફી બેંકો દ્વારા કેર્ડિટ કાર્ડ અથા બેડિટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરનાર મર્ચન્ટ પાસેથી લેવામાં આવતો ચાર્જ છે. સંશધિત નિયમો અનુસાર ગ્રાહકો પોતાના બેંકના એટીએમધી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. ગ્રાહક બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરીને મેટ્રો સિટીમાં ત્રણ અને મોન મેટ્રો સિટીમાં પાંચ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકશે.

જૂન 2019માં આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલ એક સમિતિની ભલામણોને આધારે આ ફેરફાર કરવામાં આવ્યો હતો. બેંક ઓસોસિએશનના તત્કાલીન અધ્યક્ષ વીજી કન્નનની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ સમિતિએ એટીએમ ટ્રાન્ઝેક્શનના ઇન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપવાની સાથે એટીએમ ચાર્જીસની સમીક્ષા કરી હતી.

આરબીઆઈએ કહ્યું હતું કે બેંકો એટીએમ લગાવવાનો વધતો ખર્ચ અને બેંકો અથવા વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરો દ્વારા કરવામાં આવેલ એટીએમ રખરખાવ ખર્ચની સાથે સાથે હિતધારક સંસ્થાઓ અને ગ્રાહક સુવિધાની અનુકૂળતા માટે સંતુલિત કરવાની જરૂરતને જોતા ચાર્જમાં વધારાને મંજૂરી આપી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર 31 માર્ચ સુધી દેશમાં 1,15,605 ઓનસાઈટ એટીએમ અને 97,970 ઓફ સાઈટ ટેલર મશીન અને જુદી જુદી બેંકો દ્વારા બહાર પાડવામાં આવેલ લગભગ 90 કરોડ ડેબિટ કાર્ડ હતા.

શું હોય છે એન્ટરચેન્જ ચાર્જ

જ્યારે કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કર્ડથી પેમેન્ટ કરે છે તો તે પેમેન્ટનું પ્રોસેસ કરનાર મર્ચન્ટના બેંક એકાઉન્ટમાંથી ટ્રન્ઝેક્શન ફી લેવામાં આવે છે. જ્યારે અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરો છો તો એવામાં તમારી બેંક બીજી બેંકને ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવે છે. તેને જ કહે છે ઇન્ટરચેન્જ ચાર્જ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget