શોધખોળ કરો

એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ

1 એપ્રિલ, 2025 થી દેશભરમાં બેન્કિંગ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે

જો તમારું કોઈ પણ બેન્કમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે 1 એપ્રિલ, 2025 થી દેશભરમાં બેન્કિંગ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આનાથી તમારા બચત ખાતા, ક્રેડિટ કાર્ડ અને એટીએમ ટ્રાન્જેક્શન પર સ્પષ્ટ અસર પડશે. જો તમને આ ફેરફારો વિશે અગાઉથી ખબર હોય તો તમે નુકસાન ટાળી શકો છો.

બેન્કના નિયમોમાં ફેરફાર થશે

ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને ATM ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી છે, જેના કારણે હોમ બેન્ક નેટવર્કની બહારના ATMમાંથી કોઈપણ ઉપાડ અથવા બેલેન્સ ચેક કરવાથી તમને પહેલા કરતા થોડો વધુ ખર્ચ થશે. પહેલા ATM માંથી પૈસા ઉપાડતી વખતે 17 રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે તે 19 રૂપિયા થઈ ગયા છે. બીજી તરફ પહેલા બેન્કના ATMમાંથી બેલેન્સ ચેક કરવા માટે 6 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે હવે વધારીને 7 રૂપિયા કરવામાં આવ્યા છે.

ડિજિટલ બેન્કિંગ

ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે બેન્કો સતત નવી સુવિધાઓ ઉમેરી રહી છે. પરંતુ હવે ગ્રાહકો ઓનલાઈન બેન્કિંગ દ્વારા પહેલા કરતાં વધુ સારી સેવાઓ મેળવી શકે છે. આ માટે બેન્કો એઆઇ દ્વારા સંચાલિત ચેટબોટ્સ પણ રજૂ કરી રહી છે. ડિજિટલ ટ્રાન્જેક્શનને સુરક્ષિત બનાવવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન જેવી સુરક્ષા રજૂ કરવામાં આવશે.

ન્યૂનતમ બેલેન્સ નિયમો

SBI, પંજાબ નેશનલ બેન્ક, કેનરા બેન્ક જેવી ઘણી બેન્કોના લઘુત્તમ બેલેન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ બેલેન્સ તમારા ખાતા શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં છે તેના પર આધાર રાખે છે. નિર્ધારિત રકમ કરતા ઓછી બેલેન્સ રાખવા બદલ તમારે દંડ ચૂકવવો પડી શકે છે.

વ્યાજ દરોમાં ફેરફાર

ઘણી બેન્કો હવે બચત ખાતા અને એફડી પરના વ્યાજ દરોમાં ફેરફાર કરી રહી છે. હવે બચત ખાતા પરનું વ્યાજ ખાતાના બેલેન્સ પર નિર્ભર રહેશે. એટલે કે, જેટલું બેલેન્સ વધશે તેટલું સારું વળતર તમને મળશે.                                                                       

ટોપ સ્ટોરી

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget